Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - વજન ઘટાડવામાં કારગર છે ઈલાયચી, જાણો તેના ફાયદા

Webdunia
બુધવાર, 3 જુલાઈ 2019 (15:35 IST)
દરેક રસોઈઘરમાં જોવા મળનારી ઈલાયચી તમારા રસોઈનો સ્વાદ પણ વધારે અને તમારો મૂડ પણ સારો કરે છે એટલુ જ નહી ખીર, શીરો અને પુલાવ જેવા અનેક પકવાનોના સ્વાદમાં ચાર ચાંદ લગાવે દે છે. હવે એક શોધમાં જાણ થઈ છે કે આ નાનકડી કરામતી વસ્તુ વજન ઘટાડવમાં પણ કામ આવે છે. ગ્રીન ઈલાયચી પેટની આસપાસ જીદ્દી ફેટ જામવા દેતી નથી. આપણા શરીરના કોલેસ્ટ્રોલનુ સ્તર પણ નિયંત્રિત કરે છે. 
 
જીદ્દી ફૈટને જામવા નથી દેતી 
પેટની આસપાસ જમા વસા સૌથી જીદી હોય છે અને આ કોઈના પન વ્યક્તિત્વને ખરાબ કરી નાખે છે. લીલી ઈલાયજી આ જીદ્દી ફૈટને જમા થવા દેતી નથી. વસા અનેક હ્રદય સંબંધી બીમારીઓની જડ પણ હોય છે. 
 
શરીરના ઝેરીલા તત્વો બહાર કાઢે છે 
 
આયુર્વેદનુ માનીએ તો લીલી ઈલાયચી શરીરમાં વર્તમાન ઝેરીલા તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. આ તત્વ શરીરના લોહી પ્રવાહમાં અવરોધ કરી શકે છે અને આપણી ઉર્જાનુ સ્તર પણ ઘટાડે છે. ઈલાયચીની ચા આ માટે સૌથી સારો વિકલ્પ હોઈ શકે છે. 
 
પેટ ફુલવાથી બચાવે છે 
લીલી ઈલાયચી અપચાની સમસ્યાથી બચાવે છે. જેનાથી ક્યારેક ક્યારેક પેટ ફુલવાની સમસ્યા પણ થઈ શકે છે. આ જ કારણ છે કે લીલી ઈલાયચીને ગૈસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ વિકારોની પ્રચલિત દવા કહેવામાં આવે છે. સારુ પાચન તંત્ર વજન ઘટાડવા માટે મહત્વનુ છે. 
*પેટમાં કબ્જિયાત અને ગૈસની સમસ્યા રહે છે તેના માટે આ બહુ લાભકારી હોય છે. તેનો પ્રયોગથી આ *પરેશાનીઓથી રાહત મળી જાય છે. 
*જો હેડકી આવવાની સમસ્યા છે તો તેનાથી તરત રાહત જોઈએ તો હેડકી આવતા પર સૌથી પહેલા તેને ખાઈ લો. 
*તેમાં એવી ગુણ છે જે ચિંતાથી તમને રાહત અપાવે છે. 
*જો રાત્રે તમે એક ઈલાયચી વાટીને દૂધમાં મિકસ કરી પીવો છો તો તેનાથી ઉંઘ પણ સારી આવે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

આગળનો લેખ
Show comments