Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટ્રકે 3 બસને મારી ટક્કર, 17ના મોત - 50થી વધુ ઘાયલ

Webdunia
શનિવાર, 25 ફેબ્રુઆરી 2023 (11:28 IST)
સતના જિલ્લામાં શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલી ત્રણ બસો ભયાનક અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં 12થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી એક ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે. દુર્ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્મા બપોરે 12.30 વાગ્યે હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોની ખબર પૂછી. અહીં ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
 
શુક્રવારે રાત્રે લગભગ 9 વાગ્યાની વાત કહેવામાં આવી રહી છે. સમાચાર મળતા જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ઘાયલોની હાલત જાણવા શુક્રવાર-શનિવારે બપોરે 12.30 વાગ્યે રીવાની સંજય ગાંધી હોસ્પિટલ પહોંચ્યા. લોકોએ હોસ્પિટલમાં સીએમ શિવરાજ સિંહને ઘેરી લીધા અને ઘટના વિશે જણાવ્યું. મુખ્યમંત્રીએ તમામ ઘાયલોને સારી સારવાર આપવાની ખાતરી પણ આપી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

આગળનો લેખ
Show comments