Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના બોપલમાં દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત

Webdunia
શનિવાર, 10 ઑગસ્ટ 2019 (14:16 IST)
અમદાવાદ પર છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અહીં છેલ્લા 12 કલાકમાં આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. શુક્રવારે રાત્રે બારથી પાંચ વાગ્યા સુધીમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો અને ચારથી પાંચ એક જ કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. એવામાં બોપલ વિસ્તારમાં એક દિવાલ ધરાશાયી થઈ જતા એક જ ચારના મોત નિપજ્યા છે.  બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના શેલા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ જતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ કરતા ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે આવીને કાટમાળ હેઠળથી ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમને તાત્કાલિક ધોરણે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૂશળધાર વરસાદને કારણે અમદાવાદના ચાર અંડર બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments