Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજુ શ્રીવાસ્તવને હાર્ટ ઍટેક બાદ હાલત 'ગંભીર થતાં વૅન્ટિલેટર પર' મુકાયા

Webdunia
શુક્રવાર, 12 ઑગસ્ટ 2022 (12:02 IST)
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું મગજ હવે સાથ નથી આપી રહ્યું, પીએમ મોદીએ પત્ની સાથે વાત કર્યા બાદ શક્ય તમામ મદદની ખાતરી આપી.

હાર્ટ એટેક બાદ 45 કલાકથી વેન્ટિલેટર પર રહેલા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત ઘણી નાજુક છે. તેની હાર્ટ સર્જરી થઈ છે પણ હવે બ્રેન સપોર્ટ નથી કરી રહ્યો છે. જેના કારણે તબીબોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજુ શ્રીવાસ્તવની પત્ની શિખા સાથે ફોન પર વાત કરી છે. તેમની ઝડપી પુનઃપ્રાપ્તિ અને શક્ય તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી. પીએમ મોદીએ AIIMSના ડોક્ટરો સાથે પણ વાત કરી છે અને સમગ્ર સ્થિતિ વિશે પૂછપરછ કરી છે.

 
ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે જાણીતા કૉમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવને હાર્ટ ઍટેક બાદ સ્થિતિ ગંભીર થતાં AIIMS ખાતે ICUમાં ખસેડાયા હતા. જ્યાં તેમને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
 
બુધવારે હાર્ટ ઍટેક બાદ 58 વર્ષીય સ્ટેન્ડ-અપ કૉમેડિયનને હૉસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Running Benefit: - સવારે 10 મિનિટ દોડવાથી દૂર થશે આ ખતરનાક બિમારીઓ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

આગળનો લેખ
Show comments