Webdunia - Bharat's app for daily news and videos

Install App

પિતૃ પ્રેમ નિબંધ ગુજરાતી

Webdunia
શુક્રવાર, 16 જૂન 2023 (12:55 IST)
Father essay in gujarati-  "પિતા" નુ સ્થાન અમારા જીવનમાં ખૂબ ખાસ  હોય છે. પિતા અમારા આદર્શા હોય છે. તેમાંથી આપણે આપણા વ્યક્તિત્વ અને મનનો વિકાસ કરીએ છીએ. આપણે તેમના દ્વારા શીખવેલા માર્ગ પર ચાલીને જીવનમાં આગળ વધીએ છીએ.
 
પિતા મને હારા ન માનવા અને હમેશા આગળા વધવાની શીખામણ આપતા મારો જુસ્સો વધારે છે. પિતાથી વધુ સારો માર્ગદર્શક કોઈ ન હોઈ શકે. દરેક બાળક તેમના પિતાથી જા બધા ગુણ શીખે છે જે તેને જીવન 
 
ભરા સંજોગો અનુસાર અનુકૂળ થવું ઉપયોગી છે. તેમની પાસે હમેશા અમને આપવા માટે જ્ઞાનના અમૂલ્ય ભંડાર હોય છે જે ક્યારે ખત્મ થતા નથી. 
 
એક બાળક જે સપના જુએ છે તે સપનાને સાકાર અમારા પપ્પા જ કરે છે. બાળકના સપનાને પૂરા કરવા માટે એક પિતા તેમની થાક, ભૂખ બધુ ભૂલી જાય છે. એવા હોય છે પિતા. 
 
બધાની સામે માતાની જેમ રડી નથી શકે પણ એકલામાં મોઢુ છુપાવીને ડુસકા ભરીને તે પિતા હોય છે. માતા તો રડીને તેમના દુખને હળવો કરી લે છે પણ પિતા તેમના બાળકોને હિમ્મત આપવા માટે હમેશા તેમની સામે જોઈને તેમને રાહત આપે છે. 
 
મમ્મી જ્યારે વઢે છે ને જ્યારે પિતા જા હોય છે જે તમારી બધી જીદને પૂરી કરવા પાછળથી મોઢા પર આંગળી રાખી લે એમ ઈશારા કરીને કહે છે કે હવે ચુપા થઈ જા પછી તારુ કામ હુ કરી નાખીશ. ને પછી તો બધુ થઈ ગયુ. 
 
પિતા માટે સુવિચાર
મને છાયામાં રાખી ખુદ તડકામાં ઉભા હતા
મેં જોયા છે એવા એક જ ફરિશ્તા
મારો નાનપણનો ભાર ઉપાડનારા પિતા હતા
 
ભાગ્યશાળી એ છે કે જેમના માથા પર પિતાનો હાથ હોય છે.
પિતા સાથે હોય તો જીદ પણ પૂરી થાય છે.
 
સપના તો મારા હતા પણે એને દિશા આપનાર મારા પિતા હતા..
 
પિતા એક દીવા જેવા છે, જે બાળકના જીવનને પ્રકાશિત કરવા માટે પોતે જ બળી જાય છે.
 
ક્યારેક ગુસ્સો, ક્યારેક પ્રેમ, આ જ પિતાના પ્રેમની ઓળખ છે.


Edited By-Monica Sahu

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments