Webdunia - Bharat's app for daily news and videos

Install App

kaal sarp dosh Upay: નાગપંચમી 2022 કાલે જાણો કાલ સર્પ દોષની શાંતિની પૂજન વિધિ

Webdunia
સોમવાર, 1 ઑગસ્ટ 2022 (14:19 IST)
kaal sarp dosh- શ્રાવણ મહીના ત્રીજા મંગળવારે અદભુત સંયોગ બની રહ્યો છે. આ દિવસે નાગપંચમીનો તહેવાર ઉજવાશે. આ વર્ષે નાગ પંચમી 2 ઓગસ્ટ મંગળવારે છે. નાગ પંચમીના દિવસે કાલસર્પ દોષની શાંતિ માટે પૂજન કરવો લાભકારી માનવામાં આવે છે. શ્રાવણ મહીનાના મંગળવારે નાગ પંચમીનો તહેવાર પડવાથી આ દિવસનો મહત્વ વધુ વધી રહ્યો છે.. 
 
સવારે સ્નાન પછી પૂજાના સ્થાન પર કુશનો આસન સ્થાપિત કરીને હાથમાં જળ લઈને તેમની ઉપર અને પૂજન સામગ્રી છાંટવી જોઈએ. પછી સંકલ્પ કરવુ હું કાળસર્પ દોષ શાંતિ માટે આ પૂજા કરી રહ્યો છું. તેથી મારા બધા કષ્ટના નિવારણ કરી મને કાળસર્પ દોષથી મુક્ત કરવો. પછી તમારી સામે પાટા પર એક કળશ સ્થાપિત કરી પૂજા શરૂ કરવી. કળશ પર એક વાસણમાં સર્પસર્પનીનો યંત્ર અને કાળ સર્પ યંત્ર સ્થાપિત કરવો. સાથે જ કળશ પર તાંબાના ત્રણ સિક્કા, ત્રણ કોડીઓ સર્પ સર્પનીના જોડાની સાથે રાખવુ. તેના પર કેસરનો ચાંદ લો. લગાવો, ચોખા ચઢાવવા, ફૂલ અર્પિત કરવો અને કાળા તલ, ચોખા અને અડદને રાંધીને ખાંડ મિક્સ કરી તેનો ભોગ લગાવવવો. પછી ઘીનો દીવો પ્રગટાવીને મંત્રોચ્ચાર કરવો જોઈએ. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

કાળી ચૌદસ ક્યારે ઉજવાશે, 30મી કે 31મી ઓક્ટોબર? જાણો ચોક્કસ તારીખ, મહત્વ અને ઉપાય

Guru Pushya Nakshatra 2024 :પુષ્ય નક્ષત્ર પર આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Diwali 2024 - દિવાળી પર શા માટે બનાવાય છે માટીનુ ઘર, ભગવાન રામ સાથે છે સીધુ કનેક્શન

આગળનો લેખ
Show comments