Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંજશીરમાં ભીષણ સંગ્રામ, અજાણ્યા લશ્કરી વિમાનોએ તાલિબાનની જગ્યાઓ પર હુમલો કર્યો:

Webdunia
મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (09:44 IST)
તાલિબાને સોમવારે પંજશીર પ્રાંત પર કબજો મેળવ્યાનો દાવો કર્યા બાદ આજે અહીં ફરી એક વખત યુદ્ધ ઉગ્ર બનવાના અહેવાલો છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક અજાણ્યા લશ્કરી વિમાનો દ્વારા પંજશીરમાં તાલિબાનની જગ્યાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. કેટલાક વિદેશી પત્રકારોએ પંજશીરના ડેપ્યુટી ગવર્નરને ટાંકીને આ વિસ્તારમાં ભીષણ લડાઈનો દાવો કર્યો છે.
 
સોમવારે જ તાલિબાનએ દાવો કર્યુ હતુ કે અત્યાર સુધી અજેય રહ્યા પંજશીર પ્રાંત પર પણ તેને પૂર્ણ રૂપથી કબ્જો કરી લીધુ છે. પંજશીરના ગર્વનર ઑફિસના બહાર તાલિબાન લડૈયાના ધ્વજા ફરકાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. 
 
પણ પંજશીરએ નેશનલ રેજિસ્ટ્રેંસ ફ્રંટન નેતૃત્વ કરી રહ્યા અમમદ મસૂદે તાલિબાનના કબ્જા વાળા દાવાને નકારી હતું. તેણે કહ્યુ કે તાલિબાનના વિરૂદ્ધ ત્યારે સુધી લડીશ જ્યારે સુધી તેમના શરીરથી લોહી નો અંતિમ ટીપુ ન બાકી રહે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, છતાં તેણે છોકરીને ગર્ભવતી કર્યુ અને કહ્યું- તેને ખાટલા પર લઈ જઈને.

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

આગળનો લેખ
Show comments