Webdunia - Bharat's app for daily news and videos

Install App

શારીરિક તંદુરસ્તી અને પર્યાવરણ બચાવવા માટે સાયકલ શ્રેષ્ઠ ઉપાય : વિજય રૂપાણી

Webdunia
સોમવાર, 30 જાન્યુઆરી 2017 (12:31 IST)
મુખ્યમંત્રી   વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, આજે વિશ્વ આખામાં પર્યાવરણમાં બદલાવ આવી રહ્યો છે. સાથેસાથે પર્યાંવરણ બચાવની ઝુંબેશ એ સમયની માંગ છે ત્યારે પર્યાવરણ બચાવવા અને લોકોની શારીરિક તંદુરસ્તી માટે સાયકલ એ શ્રેષ્ઠ ઉપાય છે એમ તેમણે ઉમેર્યું હતુ. અમદાવાદમાં આશ્રમરોડ સ્થિત વલ્લભસદન ખાતેથી લીલી ઝંડી આપી સાયક્લોથોનનો પ્રારંભ કરાવ્યો હતો. હજારો લોકોએ આ સાક્લોથોનમાં ભાગ લીધો હતો.  તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, એક સમય હતો કે જ્યારે લોકો સાયકલનો મહત્તમ ઉપયોગ કરતા હતા.

બદલાતા જતા સમયમાં તેનો ઉપયોગ ઓછો થતો ગયો પરિણામે શારીરિક સમસ્યાઓ સાથે પર્યાવરણ પણ બગડતુ ગયુ ત્યારે સાયકલીંગ એ શારીરિક તંદુરસ્તી સાથે પર્યાવરણ જાળવણી માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે. તેની સાથેસાથે વાહનોથી ટ્રાફિક સમસ્યા હળવી કરવા પણ સાયકલનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે.

 તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાતે હંમેશા દેશ અને દુનિયાને દિશાદર્શન કરાવ્યુ છે ત્યારે આ ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે. રાજ્યમાં મહત્તમ લોકો સાયકલિંગ માટે પ્રેરાય તે દિશામાં રાજ્ય સરકાર પણ પ્રયત્નશીલ છે એમ તેમણે ઉમેર્યું હતુ.  તેમણે આ આયોજન બદલ આયોજકોને બિરદાવ્યા હતા.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Winter Update- 15 નવેમ્બર પછી ઠંડીમાં વધુ વધારો થવાની સંભાવના

Diwali 2024- આ વર્ષે અયોધ્યાની દિવાળી ખૂબ જ ખાસ હશે, રામલલાનું મંદિર ખાસ દીવાઓથી ઝળહળશે.

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

આગળનો લેખ
Show comments