Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈ હુમલાના માસ્ટરમાઈંડ અને લશ્કર-એ-તૈયબા સરગના જકીઉર રહેમાન લખવીની ધરપકડ

Webdunia
શનિવાર, 2 જાન્યુઆરી 2021 (18:06 IST)
મુંબઈમાં 26/11 ના હુમલાનો માસ્ટર માઇન્ડ અને લશ્કર-એ-તૈયબાના માસ્ટર માઇન્ડ જકીઉર  રહેમાન લખવીની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, ઝકીઉર રેહમાન લખવીની આતંકવાદીઓને મદદ અને પૈસા આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જકીઉર  રહેમાન  લખવીએ હાફિઝ સઇદ સાથે મળીને 26/11 ના હુમલાની કાવતરું રચ્યુ હતુ. 
 
લખવી મુંબઇ હુમલો કેસમાં 2015 થી જામીન પર હતો. તેમને આતંકવાદ વિરોધી વિભાગ (સીટીડી) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેની ધરપકડ ક્યાં થઈ તે અંગે સીટીડીએ ખુલાસો કર્યો નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે, સીટીડી પંજાબની ગુપ્ત માહિતીના આધારે ઓપરેશનમાં પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા આતંકી ઝાકી-ઉર-રહેમાન લખવીની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં પૂરા પાડવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

અમરોહામાં ચાલતી સ્કુલ બસ પર ફાયરિંગ, હુમલાવરોએ ઈંટ-પત્થર પણ માર્યા, 30-35 બાળકો હતા સવાર

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

આગળનો લેખ
Show comments