Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે લોકસભામાં GST બીલ રજુ કરી શકે છે સરકાર

Webdunia
સોમવાર, 27 માર્ચ 2017 (10:23 IST)
સરકાર વસ્તુ અને સેવા કર(જીએસટી) સાથે સંબંધિક સહાયક ખરડાને આજે સંસદમાં રજુ કરી શકે છે. સૂત્રોના મુજબ સી-જીએસટી, આઈ-જીએસટી યૂટી-જીએસટી અને વળતર કાયદાને સોમવારે લોકસભામાં મુકી શકે છે. આ જરૂરી ખરડા પર લોકસભામાં 28 માર્ચના રોજ જ ચર્ચા થઈ શકે છે. 
 
આ ઉપરાંત વિવિધ ઉપકરોને સમાપ્ત કરવા માટે ઉત્પાદ અને સીમા ચાર્જ કાયદામાં સંશોધન અને નવી જીએસટી વ્યવસ્થા હેઠળ નિકાસ અને આયાતના બિલ આપવા સંબંધિત સંશોધન પણ સદનમાં મુકી શકાય છે. 
 
સૂત્રોનુ માનીએ તો સરકાર ઈચ્છે છે કે જીએસટી સાથે સંબંધિત ખરડો લોકસભામાં 29 માર્ચ કે વધુમાં વધુ 30 માર્ચ સુધી પાસ  થઈ જાય. ત્યારબાદ આ ખરડાને રાજ્યસભામાં મુકવામાં આવશે.  સરકારનો ઈરાદો જીએસટીને 1 જુલાઈથી લાગૂ કરવાનો છે.  જીએસટી લાગૂ થયા પછી ઉત્પાદ, સેવા કર, વૈટ અને અન્ય સ્થાનીક ફી તેમા સંમેલિત થઈ જશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

આગળનો લેખ
Show comments