Webdunia - Bharat's app for daily news and videos

Install App

26મી એ શનિ બદલશે રાશિ , ખરાબ અસરથી બચવા માટે કરો આ ઉપાય

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2017 (15:43 IST)
જ્યોતિષશાસ્ત્ર મુજબ બધા ગ્રહના જુદા-જુદા અસર અમારા જીવન પર પડે છે. માન્યતા છે શનિદેવ જ માણસના સારા-ખરાબ કર્મના ફલ તેને આપે છે. આ સમયે શનિ વૃશ્ચિક રાશિમાં છે જે 26મી જાન્યુઆરીએ રાશિ પરિવર્તન કરી ધનુ રાશિમાં પ્રવેશ કરશે. શનિના આ રાશિ પરિવર્તનના અસર બધી રાશિઓ પર જુદુ-જુદુ જોવાશે . રાશિ મુજબ ઉપાય કરવાથી શનિના અશુભ પ્રભાવને ઓછું કરી શકાય છે. આ ઉપાય જાણો 
મેષ - સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
 
વૃષ- શનિ અષ્ટોત્તર શત નામાવલીનો પાઠ કરો. 
 
મિથુન- શનિદેવને કાળી અડદની દાળ ચઢાવો. 
 
કર્ક- રાજા દશરથ કૃત શનિ સ્ત્રોતનો પાઠ કરો. 
 
સિંહ- કોઈ મંગળવારે હનુમાનજીને ચોલા ચઢાવો. 
 
કન્યા - શનિદેવને બીજમંત્રોના જાપ કરો. 
 
તુલા- શનિદેવનો અભિષેક સરસવના તેલથી કરવું . 
 
વૃશ્ચિક - રોજ સવારે કીડીઓને લોટ નાખવું.  

ધનુ- પીપળના ઝાડ નીચે 11 દીપક લગાડો. 
 
મકર - શનિદેવના વૈદિક મંત્રોનો જાપ કરો. 
 
કુંભ - જ્યોતિષીની સલાહ મુજબ નીલમ રત્ન પહેરો 
 

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

23 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ રાશીના જાતકો માટે શુભ દિવસ

22 ઓક્ટોબરનુ રાશિફળ- હનુમાનજી આજે આ રાશિને આપશે શુભ સમાચાર જાણી લો

21 ઓક્ટોબરનુ રાશિફળ- સોમવાર ભગવાન શિવની કૃપાથી મળશે આ રાશિઓને આશીર્વાદ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

આગળનો લેખ
Show comments