Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઑમિક્રોનના સંકટને જોતા આ વર્ષે નહીં યોજાય કાંકરિયા કાર્નિવલ

Webdunia
બુધવાર, 1 ડિસેમ્બર 2021 (18:42 IST)
કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને લઈ વિશ્વના અનેક દેશોમાં ચિંતા પ્રસરી ગઈ છે, જેને જોતા અમદાવાદ મનપાએ આ વર્ષે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ ન યોજવાનો નિર્ણય લીધો છે. 25થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાનાર કાર્નિવલ આ વર્ષે નહિ યોજાય. મહત્વનું છે કે, ગત વર્ષે પણ કોરોનાના કારણે કાર્નિવલ રદ્દ કરાયો હતો.તો બીજી તરફ અમદાવાદમાં AMC દ્વારા ફ્લાવર શો ની તૈયારી શરૂ કરી દેવાઈ છે. જો કોરોનાના કેસ નહિ વધે તો ફ્લાવર શો યોજાશે. 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શો યોજાશે. AMCની રિક્રિએશન કમિટી નિર્ણય લીધો છે. કોરોનાને કારણે ગત વર્ષે ફ્લાવર શો પણ નહોતો યોજાયો
 
 
ભારતે પણ હવે 15 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાના નિર્ણયને રદ કર્યો છે. ત્યારે ગુજરાત સરકારે પણ કોરોનાના નવા વેરિયન્ટને ગુજરાતમાં આવતા અટકાવવા કડક નિર્ણય લાદવા સ્થાનિક તંત્રને સૂચના આપી છે. જે અંતર્ગત હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દર વર્ષે યોજાતા કાંકરિયા કાર્નિવલનો કાર્યક્રમ રદ કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ધનતેરસ પર સોનુ ખરીદવાના સોનેરી તક, તહેવારથી ઠીક એક દિવસ પહેલા સસ્તુ થયુ ગોલ્ડ

Kali chaudas 2024 - કાળી ચૌદશ પૂજા વિધિ અને કથા

આ રાજ્યમાં બેન થઈ શકે છે પાણીપુરી શા માટે આવુ કરી રહી છે આ રાજ્ય સરકાર

વાઘ બારસ ની હાર્દિક શુભકામના સંદેશ

હવે તિરુપતિમાં ઈસ્કોન મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે, સુરક્ષા વધારી દેવામાં આવી છે

આગળનો લેખ
Show comments