Webdunia - Bharat's app for daily news and videos

Install App

માયાવતીએ મુસલમાનોને કહ્યુ, "દાઢીવાલા કુત્તા" - નસીમુદ્દીન સિદ્દીકી

Webdunia
ગુરુવાર, 11 મે 2017 (17:39 IST)
બહુજન સમાજ પાર્ટીમાંથી નિષ્કાષિત નેતા નસીમુદ્દીન સિદ્દીકી ગુરૂવારે સાંજે પાર્ટી સુપ્રીમો માયાવતી વિરુદ્દ કોંફ્રેસ કરી રહી છે. નસીમુદ્દીને પ્રેસ કોન્ફ્રેંસમાં કહ્યુ કે તેઓ ઘટનાક્રમ્વિશે સંપૂર્ણ માહિતી આપવા માંગે છે. તેમણે કહ્યુ કે મારા અને મારા પુત્ર વિરુદ્ધ જે અનર્ગલ આરોપ લગાવ્યા છે તેના વિશે 
 
ચૂંટણી પછી માયાવતીએ મને દિલ્હી બોલાવીને કહ્યુ, "જે હુ જાણવા માંગુ છુ સત્ય સત્ય બતાવો. સિદ્દીકીએ કહ્યુ માયાવતીએ મને પૂછ્યુ મુસલમાનોએ બસપાને વોટ કેમ ન આપ્યો. મે કહ્યુ કે મુસલમાનોએ વોટ આપ્યો પણ કોંગ્રેસ-સપા ગઠબંધન પછી મુસલમાન ભ્રમમાં આવ્યા અને મુસલમાન વોટ વહેંચાઈ ગયા. 
 
પણ બહેનજી તે વાત પર સહમત ન થઈ. તેણે કહ્યુ કે મુસલમાન ગદ્દાર છે. માયાવતીએ મુસલમાનોને કહ્યુ કે - યે દાઢીવાલે કૂત્તે મુઝસે મિલને આતે થે. 
 
 નસીમુદ્દીને કહ્યુ કે મને ખોટા આરોપ લગવીને પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે 19 એપ્રિલના ભાષણમાં માયાવતીએ કાંસીરામ વિરુદ્ધ ઝેર ઓક્યુ. સિદ્દીકીએ બસપા સુપ્રીમો પર ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર લેવદ-દેવડનો આરોપ લગાવ્યો હતો. 
 
તેમણે કહ્યુ કે માયાવતી અને સતીશ મિશ્રા એંડ કંપનીએ બસપા પાર્ટીને ખતમ કરવાની કોશિશ કરી. તેમણે કહ્યુ કે માયાવતી ઈચ્છે છે કે ત્યારબાદ દલિત સમાજનો કોઈપણ વ્યક્તિ તેમની હૈસિયત સુધી ન પહોંચે 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments