Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોબીજના પાનથી અનેક રોગો દૂર થઈ શકે છે ...

benefits of cabbage in gujarati

Webdunia
ગુરુવાર, 25 ઑગસ્ટ 2016 (15:27 IST)
કોબીજના પાન આપણને અનેક રીતે સ્વાસ્થ્ય લાભ આપે છે. આ એક જાણીતી શાકભાજી  હોવા ઉપરાંત અનેક રોગોને દૂર કરવા માટે ચુંબકનું કામ પણ કરે છે. આજે અમે તમને આવા જ કેટલાક કોબીજના ફાયદા વિશે જણાવીશુ , જેને અજમાવીને તમે હેરાન થઈ જશો. આવો જાણીએ એના ફાયદા વિશે.. 
સોજા
જો તમારા હાથ અને પગ વગેરે જેવી જગ્યા પર ઘા ને કારણે  સોજો આવી રહ્યો હોય તો કોબીજના પાન તમારા માટે ખૂબ જરૂરી છે. સોજાવાળી જગ્યાએ  કોબીજના તાજા પાન બાંધી લો અને એને કોઈ પાટાથી ઢાકી લો. 
 

વારેઘડીએ થતો માથાનો દુ:ખાવો 
 
આજકાલ માથાનો દુખાવો સામાન્ય વાત થઈ ગઈ છે. થાક અને તનાવના કારણે માથાનો દુખાવો થાય છે.  કોબીજના પાનથી તમારા માથાનો દુખાવાની સારવાર થઈ શકે છે. કોબીજના પાનને રાત્રે તમારા માથા પર મુકી  લો અને કોઈ ટોપીથી ઢાંકીને સૂઈ જાઓ. સવારે પરિણામથી તમે પણ હેરાન થઈ જશો. 
સ્તન પાનના કારણે દુખાવો 
ઘણી મહિલાઓને સ્તનપાનના કારણે ઘણો દુખાવો થાય છે. સ્તનપાનનો  દુ:ખાવો કોબીજથી ઠીક થઈ શકે છે. કોબીજના તાજા પાનને તમારા સ્તન પર ત્યા સુધી લગાવી રાખો જ્યા સુધી દુખાવો ઠીક થાય નહી. 

થાઈરાઈડ ગ્રંથિ 
થાઈરાઈડ ગ્રંથિ ગળાના નીચેના ભાગમાં સ્થિત હોય છે. આ ગ્રંથિ પાચન તંત્ર માટે હાર્મોંસ પૈદા કરવાનું કામ કરે છે. આ ગ્રંથિના કાર્યને યોગ્ય બનાવી રાખવા માટે કોબીજને રાત્રે ગરદન પર લપેટીને અને બેંડેંજથી ઢાંકી દો.  
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali History : કેમ ઉજવાય છે કાળી ચૌદસ, જાણો કાળી ચૌદસની પૌરાણિક કથા

Kali chaudas 2024 - કાળી ચૌદશ પૂજા વિધિ અને કથા

વાઘ બારસ ની હાર્દિક શુભકામના સંદેશ

Diwali 2024: વાઘ બારસ શા માટે ઉજવાય, વાછરડા પૂજાનુ મુહુર્ત

Diwali 2024- આ વર્ષે અયોધ્યાની દિવાળી ખૂબ જ ખાસ હશે, રામલલાનું મંદિર ખાસ દીવાઓથી ઝળહળશે.

આગળનો લેખ
Show comments