Webdunia - Bharat's app for daily news and videos

Install App

નીતિન ગડકરીએ હવે ટ્રાંસજેડરને લઈને આપ્યુ વિવાદિત નિવેદન

Webdunia
સોમવાર, 24 ડિસેમ્બર 2018 (10:37 IST)
. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યુ કે એક ટ્રાસજેંડરને પણ બાળક થઈ જશે પણ મહારાષ્ટ્રના સાંગલી જીલ્લામાં એક સિંચાઈ યોજના ક્યારેય પૂરી નથી થાય. તેઓ અહી તેંભૂ લિફ્ટ સિંચાઈ પરિયોજનનાના ચોથા ચરણ પૂર્ણ થવા પર આયોજીત એક કાર્યકમને સંબોધિત કરી રહ્યા હતા. ભાજપા નેતાનુ આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે તેમણે મીડિયાને તેમની ટિપ્પણીને તોડ મરોડીને રજુ કરવાનો આરોપ લગાવ્યો છે. 
 
ગડકરીએ શનિવારે પુણેમાં કહ્યુ હતુ કે નેતૃત્વએ હારની જવાબદારી લેવી જોઈએ. અહીથી 375 કિલોમીટર દૂર પશ્ચિમ મહારાષ્ટ્રમાં સાંગલીમાં એક રેલીની સંબોધિત કરતા ગડકરીએ કહ્યુ કે તેંભૂ લિફ્ટ સિંચાઈ યોજનાની આર્થિક વ્યવ્હાર્યતા એટલી મુશ્કેલ છે કે એકવાર ફરી મેં એક વ્યક્તિને લઈને મારા વિચારો શેયર કર્યા હતા. મે કહ્યુ હતુ કે અહી સુધી કે એક ટ્રાંસજેડરને બાળક થઈ શકે છે પણ અહી સિંચાઈ યોજના ક્યારેય પૂરી નથી થઈ શકે. 
 
તેમણે પરિયોજનના ચોથા ચરણના પૂર્ણ થવા પર ખુશી વ્ય્કતિ કરી. પરિયોજનના પાંચમાં ચરણનુ કામ પણ જલ્દી પૂરી થવાની આશા છે.  અહી લિફ્ટ સિંચાઈ પરિયોજના સાંગલી જીલ્લાના શુષ્ક વિસ્તારમાં સિંચાઈ સુવિદ્યાઓ આપવા માટે કૃષ્ણા નદી ઘાટી પરથી પાણી લઈને પૂરી કરવાની છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

અમરોહામાં ચાલતી સ્કુલ બસ પર ફાયરિંગ, હુમલાવરોએ ઈંટ-પત્થર પણ માર્યા, 30-35 બાળકો હતા સવાર

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

તિરુપતિમાં બ્લાસ્ટની ધમકી, હોટલોને ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો, પોલીસ આખી રાત સર્ચ કરતી રહી

આગળનો લેખ
Show comments