Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરનાથ હુમલાનો માસ્ટરમાઈંડ લશ્કરી આતંકી અબુ ઈસ્માઈલ માર્યો ગયો

Webdunia
શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2017 (10:02 IST)
જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના બહારી વિસ્તારમાં આજે સુરક્ષા બળો સાથે મુઠભેડમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના મુખ્ય ષડયંત્રકારી સહિત બે આતંકવાદી માર્યા ગયા. સુરક્ષા બળોની આ મોટી સફળતા છે. જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના બહારી વિસ્તારમાં આજે સુરક્ષા બળ સાથે મુઠભેડમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના મુખિયા સહિત બે આતંકવાદી માર્યા ગયા. સુરક્ષા બળોની આ મોટી સફળતા છે. 
 
અમરનાથ હુમલામાં પણ તેને પોતાની ટીમનો ઉપયોગ કર્યો હતો. બાઈક સવાર પોતાના ગ્રુપના ચાર લોકોની સાથે તેને યાત્રીઓ પર હુમલો કર્યો હતો અને ઘટનાને અંજામ આપ્યો હતો.વલસાડની ઓમ ટ્રાવેલ્સ બસ પર આતંકીઓએ અંધાધૂધ ફાયરિંગ કરી હુમલો કર્યો હતો..જેમાં આઠ જેટલા લોકોના મોત થયા હતા.જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
 
અબુ ઈસ્માઈલ કશ્મીરમાં સક્રિય હિજબુલમુજાહિદ્દીનન કેટલાક નેતાઓની ઘણી નજીક હતો. સાઉથ કશ્મીરમાં જ્યારે તેણે લશ્કર માટે આતંકીઓની ભરતી પ્રક્રિયાનો પ્રોગ્રામ શરૂ કર્યો તો ત્યારે હિઝબુલના નેતાઓની નજીક આવ્યો હતો. ઈસ્માઈલ છેલ્લા સાત વર્ષોથી લશ્કરનો હિસ્સો રહ્યો હતો અને આ કેંપમાં 200 આતંકીઓને ભારતમાં હુમલો કરવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. ઈન્ટેલીજેંસ બ્યૂરોનુ માનીએ તો ઈસ્માઈલ ઘાટીમાં આતંકી હુમલા માટે ઓપરેટિવ્સને એકઠા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

આગળનો લેખ
Show comments