Webdunia - Bharat's app for daily news and videos

Install App

આયુષ્માન ભારત યોજનાને લઈ મોટો નિર્ણય

Webdunia
મંગળવાર, 23 જાન્યુઆરી 2024 (14:25 IST)
- મધ્યપ્રદેશના સરકારી કર્મચારીઓ, કામદારો અને કોન્ટ્રાક્ટ કામદારોને સામેલ કરવાની કવાયત 
- મુખ્ય સચિવની અધ્યક્ષતામાં નવ સભ્યોની સમિતિની રચના
 
Ayushman Bharat Yojana- મધ્યપ્રદેશના સરકારી કર્મચારીઓ, કામદારો અને કોન્ટ્રાક્ટ કામદારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્માન ભારત 'નિરામયમ'માં સામેલ કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે. સત્તાવાર રીતે આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્ય સરકારે જરૂરી માર્ગદર્શિકા નક્કી કરવા માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં નવ સભ્યોની સમિતિની રચના કરી છે. સમિતિના સભ્ય સચિવ આયુષ્માન ભારત નિરામયમ મધ્યપ્રદેશના મુખ્ય કાર્યકારી અધિકારી હશે.
 
ઉલ્લેખનીય છે કે ભારત સરકાર ગરીબ લોકો માટે આયુષ્માન ભારત યોજના લાવી છે. આ યોજના હેઠળ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફત છે. આ યોજનાનો લાભ સરકારી કર્મચારીઓને પણ આપવાની તૈયારીઓ ચાલી રહી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

આગળનો લેખ
Show comments