Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે ગુજરાતમા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 3.04 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

Webdunia
રવિવાર, 28 ફેબ્રુઆરી 2021 (07:26 IST)
આજે રવિવારે ગુજરાતમાં 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોમાં મતદાન યોજાશે અને 2 માર્ચે મતગણતરી કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓએ કહ્યું કે કુલ 8473 બેઠકો માટે મતદાન યોજાશે.
 
જેમાં નગરપાલિકાની 2720 બેઠકો, જિલ્લા પંચાયતોમાં 980 બેઠકો અને તાલુકા પંચાયતમાં 4773 બેઠકોનો સમાવેશ થાય છે. આ ચૂંટણી માટે 36,008 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ બેઠકો પર યોજાનારી ચૂંટણીઓ માટે 3.04 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે સુરક્ષાની બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 
 
તેમણે માહિતી આપી કે આ માટે 44,000 થી વધુ પોલીસકર્મીઓ, સીએપીએફની 12 કંપનીઓ અને 54,000 હોમગાર્ડઝ તૈનાત કરવામાં આવ્યા છે. . છેલ્લા કેટલાક સમયથી આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રભાવ રહ્યો છે. કોંગ્રેસનું માનવું છે કે પેટ્રોલમા ભાવમાં થયેલા વધારાથી લોકોનો ભાજપ પ્રત્યે મોહભંગ થયો છે અને આ પાર્ટીને કમબેક કરવામાં મદદ કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

આગળનો લેખ
Show comments