Webdunia - Bharat's app for daily news and videos

Install App

સામાન્ય જનતાને મોટી રાહત: ખાદ્ય તેલ થશે સસ્તું,

Webdunia
ગુરુવાર, 16 જૂન 2022 (18:10 IST)
આમ આદમીને મોટી રાહત મળે તે માટે જાહેરાત કરાઈ છે. કેન્દ્રની મોદી સરકારે આજે બુધવારે પામ ઓયલ મિશન યોજનાની મંજૂરી આપી દીધી છે. રે પામ ઓઈલ સંબંધિત ઉદ્યોગો સ્થાપવા માટે 5 કરોડ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે.
 
કેન્દ્રીય કેબિનેટે બુધવારે એક નવી યોજનાની જાહેરાત કરી છે- નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ- ઓઇલ પામ (NMEO-OP). આ મિશન ભારતની નિર્ભરતા ઘટાડશે. સરકારનું આ મિશન પામતેલની આયાત પર નિર્ભરતા ઘટાડશે અને ખેડૂતોની આવકમાં વધારો કરશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

Chana chat in Train - શું તમે પણ ટ્રેનમાં ચણા ખાઓ છો તો એક વાર આ વીડિયો જોઈ લો

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે

આગળનો લેખ
Show comments