Webdunia - Bharat's app for daily news and videos

Install App

6 લાખ રૂપિયાની આવકવાળાને એલપીજીની સબસીડી નહી

Webdunia
સોમવાર, 5 સપ્ટેમ્બર 2016 (12:41 IST)
સરકારી, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ તથા વાર્ષિક 6 લાખ રૂપિયાની આવકવાળા લોકોને એલપીજીની સબસીડી નહી મળે. સરકાર જરૂરીયાતમંદ લોકો સુધી સબસીડીનો લાભ પહોંચાડવા માટે લોકોને સબસીડીના દાયરામાંથી બહાર કાઢવાની તૈયારી કરી રહી છે.
   
સરકારે હાલ 10 લાખ કે તેથી વધુ વાર્ષિક આવકવાળા લોકોને સ્વઘોષણાના આધાર પર સબસીડીમાંથી બહાર કાઢયા છે. પેટ્રોલીયમ મંત્રાલયના સુત્રોના કહેવા મુજબ સરકાર સંપન્ન લોકોને એલપીજી સબસીડીના દાયરામાંથી બહાર કાઢવાનો ફેંસલો લઇ ચુકી છે. પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સંસદમાં સબસીડી છોડવાની અપીલ કરી ચુકયા છે પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં આર્થિક રીતે સંપન્ન લોકો સબસીડીનો લાભ લઇ રહ્યા છે.
 
   મંત્રાલયનું કહેવુ છે કે દેશમાં હાલ 17.52 કરોડ એલપીજી ગ્રાહકો છે આમાં 16 કરોડથી વધુ લોકો સબસીડીનો લાભ લઇ રહ્યા છે. સબસીડી અને બીનસબસીડી સીલીન્ડર વચ્ચે તફાવત 50 રૂપિયાથી પણ ઓછો છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments