Webdunia - Bharat's app for daily news and videos

Install App

અલાહાબાદ કુંભ મેળો : પ્રયાગના અષ્ટનાયક

Webdunia
બુધવાર, 16 જાન્યુઆરી 2013 (11:03 IST)
P.R
તીર્થરાજ પ્રયાગથી અષ્ટનાયક વિરાજમાન છે. પ્રયાગની યાત્રા કરનારા શ્રદ્ધાળુ તીર્થયાત્રીઓને સંગમ સ્નાનની સાથે જ આ અષ્ટનાયકોન દર્શન પૂજન કરવા જોઈએ. પુરાણોમાં આ અષ્ટનાયકો વિશે કહેવામાં આવ્યુ છે..

त्रिवेणी माधवं सोमं भारद्वाजं च वासुकीम्‌।
वन्दे अक्षयवटं शेषं प्रयागं तीर्थनायकम्‌॥

પ્રયાગના આ આઠ શ્રદ્ધા કેન્દ્રોમાં ત્રિવેણી મઘવ, ભારદ્વાજ નાગવામુકિ, અક્ષયવટ, શેષ ભગવાન અને સ્વંય તીર્થરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રથમ નાયક - ત્રિવેણી સંગમ સિંહાસન
દ્વિતીય નાયક - માઘવ
તૃતીય નાયક - સોમેશ્વર
ચતુર્થ નાયક : ભારદ્વાજ આશ્રમ
પંચમ નાયક : નાગવાસુકિ
ષષ્ટ નાયક - અક્ષયવટ
સપ્તમ નાયક - શ્રેષ્ઠ ભગવાન
અષ્ટમનાયક - તીર્થરાજ પ્રયાગ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments