Webdunia - Bharat's app for daily news and videos

Install App

kids Story- ઘમંડીનો માથું નીચું

Webdunia
સોમવાર, 18 ડિસેમ્બર 2017 (11:30 IST)
નારિયેળના ઝાડ ખૂબ ઉંચા હોય છે અને જોવામાં પણ બહુ જ સુંદર હોય છે. એક વાર એક નદીના કાંઠે નારિયેળનો ઝાડ લાગેલું હતું. એના પર નારિયેળને એમના ઝાડને સુંદર હોવા પર બહુ જ ગર્વ હતું. સૌથી ઉંચાઈ પર બેસવાના પણ એમને માન હતું . આ કારણે ઘમંડમાં નારિયેળ હમેશા નદીના પત્થરને નાનું પડેલું કહીને એમનો અપમાન કરતો રહેતો. 
 
એક વાર શિલ્પ કારે એ પત્થરને લઈને બેસી ગયા અને એને તરાશવા માટે એના પર ઘણા રીતે પ્રહાર કરવા લાગ્યા. આ જોઈને નારિયેળને વધારે આનંદ આવી ગયું એં કહ્યું - એ પત્થર ! તારું પણ શું જીવન છે પહેલા એ નદીમાં પડી રહીને અહીં-તહી ટકરાવતો રહ્યું અને બહાર આવતા માણસના પગના નીચે દબાવતું રહ્યું અને આજે તો બહુ જ થયું , આ શિલ્પી આવીને તારા પર ઘા કરી રહ્યા છે. મને જો હું કેવી રીતે શાનથી આ ઉંચા ઝાડ પર બેસ્યો છું. પત્થર પર આ વાત પર ધ્યાન નહી આપ્યું નારિયેળ રોજ આવી જ રીતે પત્થરને અપમાનિત કરતો રહ્યું. 
થોડા દિવસ પછી એ શિલ્પકારએ પત્થરને તરાશીને શાલિગ્રામ બનાવ્યા અને પૂર્ણ આદર સાથે એમની સ્થાપના મંદિરમાં કરી. પૂજા માટે નારિયેળને પત્થરના બનેલાએ  શાલિગ્રામના ચરણોમાં ચઢાવ્યું . એના પર પત્થરે નારિયેળથી બોલ્યું- નારિયેળ ભાઈ- કષ્ટ સહીને મને જે જીવન મળ્યું એનામાં ઈશ્વરની પ્રતિમાનો માન મળ્યું. હું આજે તરાશતા ઈશ્વરના સમતુલ્ય ગણાયો છું. જે સદૈવ હમેશા કર્મ કરે છે એ આદરના પાત્ર બને છે. પણ જે અહંકાર/ ઘમંડના ભાર લઈ ફરે છે એ નીચે આવીને પડે છે. ઈશ્વર માટે સમર્પણનો મહત્વ છે ઘમંડનો નહી. પૂરી વાત નારિયળએ માથા નમાવીને સ્વીકાર કરી . જેના પર નદી બોલી એને કહે છે ઘમંડીનો માથું નીચું. 
 
આ વાર્તાથી શીખ મળે છે કે અમે ઘમંડ કરીને પોતાનો જ અપમાન કરીએ છે.  ઘમંડ માણસ જીવન માટે એક શત્રુની રીતે જ છે જે હમેશા એમના માટે વિનાશના માર્ગ બને છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mahakumbh 2025: મહાકુંભથી પરત ફર્યા પછી ઘરે જરૂર કરો આ કામ, સૌભાગ્ય મળશે

મહાકુંભ 2025 ના પ્રથમ દિવસે 1.5 કરોડથી વધુ ભક્તોની વિક્રમી ભીડ

Mahakumbh 2025- મહાનિર્વાણી અને અટલ અખાડાએ મકરસંક્રાંતિ પર પ્રથમ અમૃત સ્નાન લીધું.

સાધ્વી કે સોશિયલ મીડિયા પ્રભાવક? 30 વર્ષીય હર્ષા રિછરિયાએ મહાકુંભમાં ચર્ચામાં બની હતી

શા માટે રાત્રે પરફ્યુમ લગાવવાની મનાઈ છે? જાણો શું કહે છે શાસ્ત્રો

આગળનો લેખ
Show comments