Webdunia - Bharat's app for daily news and videos

Install App

Numerology 2024- મૂળાંક 5 2024 ની અંક જ્યોતિષ 2024

Webdunia
રવિવાર, 10 ડિસેમ્બર 2023 (14:01 IST)
બુધના અસરના કારણે તમે ખુશખુશાલ અને મૈત્રી પૂર્ણ વ્યક્તિ છો. વાદ-વિવાદ અને તરત પ્રતિભાવ તમારા મુખ્ય ગુણ હોઈ શકે છે. સામાન્ય રીતે તમે કોઈ પણ કામને કરવાથી પહેલા સારી રીતે વિચારીને કરો છો પણ ક્યારેક મૂંઝવણની સ્થિતિ પણ જોવા મળે છે. તેથી તમને એક્સપર્ટ એડવાઈઝ લેવી યોગ્ય રહેશે. સારા કપડા અને ઘરેણા વગેરેના શોખ તમને હોઈ શકે છે. તમારી વાતચીતની રીતે સારી રહેશે કે લોકો તેનાથી ખૂબ પ્રભાવિત થશે. પરિણામસ્વરૂપ તમે લોકોથી ખૂબ હોશિયારીથી તમારો કામ કરાવી શકો છો. જો તમારા સ્વભાવમાં ઉતાવળના ગુણ વધારે હોય તો તેના પર સંયમ રાખવાની કોશિશ કરવી. કારણકે ઉતાવળના કારણે ઘણી વાર કામ બગડી શકે છે. તેમજ ધીરજ સાથે કામ કરવાની સ્થિતિમા અને વડીલો અને અનુભવી લોકોની સલાહ લઈને કામ કરવાની સ્થિતિમાં તમે સારા પરિણામ મેળવી શકશો. 
 
અંક જ્યોતિષ 2024ના મુજબ વર્ષ 2024માં તમે મુખ્ય રૂપથી  4, 8, 1, 2 અને 4 અંકોના ખાસ અસર રહેશે. તેથી તમે આ વર્ષે તથ્યાત્મક રીતે કામ કરવાની જરૂર પડશે. આ પણ આંકડા અને જૂના અનુભવના આધારે તમે નિર્ણય લેવાના કોશિશ કરો છો પણ આ વર્ષ તે કોશિશને પૂર્ણ ગંભીરતાની સાથે કરવી છે. પણ 5 અને 4ના વચ્ચેના સંબંધ સમાન્ય રીતે સારા માનવામાં આવ્યા છે પણ 5 અને 8 ના વચ્ચે સંબંધ બહુ સરા નથી. બાકીના અંકોની સાથે તમારા મૂળાંકના સંબંધમાં સામાન્ય રીતે સારા છે. તેથી આ વર્ષે કોઈ મોટી વિસંગતિ નહી આવશે. પણ કોઈ ગેરસમજમાં પડીને કે કોઈના ગેરમાર્ગે દોરાઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો તો સારું રહેશે. જે પણ નિર્ણય તથ્યાત્મક રૂપથી તપાસ્યા પછી જ લેવું. 
 
કોઈ પણ કામને કરવા માટે મધ્યના રસ્તા અજમાવવા જરૂરી રહેશે. કારણ કે અંક 8 કેટલાક બાબતોમાં તમારા મૂળાંકનો વિરોધ કરી શકે છે. એવી સ્થિતિમાં તમને અંક 8 ના માલિકનો સ્વભાવ
 
શનિના મૂડ પ્રમાણે કામ કરવું પડશે. મતલબ કે જો તમે ધીરે ધીરે અને ધૈર્યથી કામ કરશો તો તમને તમારા કામમાં સફળતા મળશે. ઉતાવળ અથવા બિનઅનુભવી પર આધારિત
 
કામ કરવું યોગ્ય રહેશે નહીં. વ્યક્તિએ શિસ્તબદ્ધ રીતે કામ કરવું જોઈએ, સખત મહેનત કરવી જોઈએ અને કોઈ પણ ખોટા કામમાં પોતાને સામેલ ન કરવું જોઈએ. આમ કરવાથી તમે વધુ સારા પરિણામ મેળવી શકશો.
 
 
આર્થિક બાબતોમાં કોઈ મોટુ જોખમ લેવું યોગ્ય નથી. જમીન, મકાન, વાહન વગેરેની ખરીદી માટે પણ કોઈ મોટું જોખમ લેવું યોગ્ય રહેશે નહીં. બાળકો સાથેના પરસ્પર સંબંધોમાં નબળાઈ ન હોવી જોઈએ.
 
મેળવો, તમારે આ પ્રયાસ કરવો પડશે. જેનાથી તમે પ્રેમ કરો છો કે તમારા જીવન સાથી કે જીવન સંગિનીના પર્ત્યે કોઈ પણ પ્રકારની ગેરસમજ ન રાખવી. આ સાવધાનીઓને રાખવાની સ્થિતિમાં તમે સારા પરિણામ મેળવી શકશો એટલે કે 2024 તમારા માટે એવરેજ લેવલના પરિણામ આપી શકે છે. ભૂલ થવાની સ્થિતિમાં નુકશાન થશે તેમજ સાવધાનીથી કામ કરવાની સ્થિતિમાં સરેરાશ પરિણામ મળી શકશે. 
 
ઉપાય- માતા સરસ્વતી અને ભગવાન શિવની પૂજા અર્ચના કરવી છે. વર્ષમાં ઓછામાં ઓઅછા એક વાર તમારા વજનના સમાન અન્ન ગરીબોમાં વહેચવો છે. માથા પર નિયમિત રૂપથી હળદરનો તિલક લગાવવો છે.  
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જૂનાગઢમાં અપહરણ કેસમાં ગણેશ ગોંડલ સહિત પાંચ આરોપીઓની જામીન અરજી નામંજૂર

અમદાવાદમાં પહેલા વરસાદમાં તંત્રની પોલ ખુલી, ખોખરા વિસ્તારમાં ભુવો પડ્યો

સુરતમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં દર્દી ઉપર છત પરથી સ્લેબનો પોપડો પડ્યો

રાજકોટ અગ્નિકાંડને એક મહિનો પૂર્ણઃ કોંગ્રેસના બંધના એલાનમાં વેપારીઓ સ્વયંભૂ જોડાયા

ગુજરાતમાં ડ્રગ્સ વેચનારની મિલકતોની હરાજી કરાશે, ડ્રગ્સની હેરાફેરીમાં 2607 લોકો ઝડપાયા

વધુ જુઓ..

નવીનતમ

Shani Vakri 2024: શનિદેવ 29 જૂનથી શરૂ કરશે વર્કી ચાલ, આગામી 5 મહિનામાં આ રાશિના જાતકોના જીવનમાં વધશે પડકારો

22 જૂનનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર થશે ધન વર્ષા

21 જૂનનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ

20 જૂનનુ રાશિફળ- આજે વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો રહેશે ભાગ્યશાળી, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ

19 જૂનનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે ગણેશજીની કૃપા, તબિયત સાચવવી પડશે

આગળનો લેખ
Show comments