Webdunia - Bharat's app for daily news and videos

Install App

2024માં રાહુ 3 રાશિ પર થશે મહેરબાન

Webdunia
શુક્રવાર, 29 ડિસેમ્બર 2023 (08:20 IST)
જ્યારે રાહુનો ખરાબ પ્રભાવ હોય તો વ્યક્તિના મનમાં બ્રહ્મ પેદા થાય છે,  જોકે આવનારા વર્ષ દરમિયાન ત્રણ રાશિના લોકોએ આ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેમને રાહુ લાભ કરાવશે. રાહુ વર્ષ 2024માં પણ મીન રાશિમાં ગોચર કરશે. દિવાળી પહેલા, રાહુ 2023 માં મીન રાશિમાં ગોચર કર્યું હતું અને હવે રાહુ આખું વર્ષ મીન રાશિમાં રહેશે. રાહુનું આ સંક્રમણ વિવિધ રાશિઓને અસર કરશે, પરંતુ સૌથી વધુ અસર ત્રણ રાશિઓ પર પડશે, જેમાં વૃષભ, તુલા અને મેષ રાશિનો સમાવેશ થાય છે.
 
વૃષભ રાશિ- આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ રાશિના લોકો માટે આવકના સ્ત્રોત વધશે. તમને અનપેક્ષિત નાણાકીય લાભ થવાની પણ શક્યતા છે. વર્ષ 2024 માં, તમે તમારા જૂના રોકાણોમાંથી પણ સારો નફો મેળવી શકો છો.
 
તુલા રાશિ- તુલા રાશિના લોકો માટે મીન રાશિમાં રાહુનું સંક્રમણ વરદાનથી ઓછું નથી. વર્ષ 2024 તમારા માટે ખૂબ જ શુભ વર્ષ સાબિત થશે. વર્ષ 2024 માં રાહુની વિશેષ કૃપાને કારણે તમને દરેક પ્રકારની સુખ-સુવિધાઓ અને લક્ઝરી મળશે. પરિવારમાં સુખ પહેલા જેવું જ રહેશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
 
કુંભ રાશિ
મીન રાશિમાં રાહુનું ગોચર તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. વર્ષ 2024 તમારા માટે ઉત્તમ રહેશે વર્ષ 2024 માં તમને દરેક પ્રકારની સુખ સુવિધા પ્રાપ્ત થશે. કારકિર્દી અને વેપાર માટે પણ આ વર્ષ સારું રહેશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

આગળનો લેખ
Show comments