Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lucky Zodiac Sign: આ રાશિઓ ગણાય છે માતા લક્ષ્મીની પ્રિય, વગર આવક પણ જીવન આનંદથી પસાર થાય છે

Webdunia
ગુરુવાર, 27 એપ્રિલ 2023 (08:22 IST)
Maa Lakshmi Favourite Zodiac Sign: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓ જણાવી છે. તે દરેક રાશિઓ પર કોઈ ન કોઈ ગ્રહ અને દેવતાના આશીર્વાદ રહે છે. પણ કેટલીક રાશિઓ એવી હોય છે જેના પર માતા લક્ષ્મીને કૃપા હમેશા બની રહે છે. આ રાશિઓ માતાની ફેવરેટ ગણાય છે. તે લોકોના ઘરમાં પૈસાની કયારે પણ પરેશાની નથી રહે છે અને બેંક બેલેંસ અને તિજોરી ભરી રહે છે. 
 
રાશિ મુજબ જ્યોતિષ ગણના કરાય છે. વ્યક્તિના જન્મની સાથે જ રાશિ તેની સાથે જોડાઈ જાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ વ્યક્તિની રાશિ તેના વિશે જાણકારી હાસલ થઈ જાય છે. રાશિ વ્યક્તિના વ્યક્તિત્વ, કૌશલ અને ભવિષ્ય વિશે મહત્વપૂર્ણ જાણકારી જણાવે છે. જ્યોતિષમાં 12 રાશિઓ હોય છે. આ 12 રાશિઓમાં કેટલીક રાશિ એવી છે જેના પર માતા લક્ષ્મીની ખાસ કૃપા રહે છે. આવો જાણીએ કેટલીક રાશિઓના જાતક ધનવાન હોય છે.
 
વૃષ રાશિ
વૃષ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની ખાસ કૃપા રહે છે. આ રાશિના સ્વામી શુક્ર દેવ છે. શુક્રના સ્વામી હોવાના કારણે વૃષ રાશિના જાતક ધનવાન હોય છે. જ્યોતિષ માન્યતાઓના મુજબ શુક્રને સુખ, ધન, વૈભવ અને એશ્વર્યંનો કારક ગણાય છે. તેઓ આર્થિક રીતે ખૂબ જ મજબૂત છે. એટલું જ નહીં, તેમને દરેક શારીરિક સુખ મળે છે. પૈસાની બાબતમાં ભાગ્યશાળી લોકો ખૂબ જ અમીર હોય છે. આ લોકો બુદ્ધિશાળી અને મહેનતુ બંને હોય છે.
 
 
તુલા
તુલા રાશિના લોકો મા લક્ષ્મીની પ્રિય રાશિમાં સામેલ છે. તેમના પર માતાના આશીર્વાદ વિશેષ છે. ધનની દેવીની કૃપાથી તેમને જીવનમાં દરેક પ્રકારની સુખ-સુવિધાઓ મળે છે. તેમને જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. માતાની કૃપાથી તમને દરેક કાર્યમાં ઓછા કે ઓછા પ્રયત્નમાં પણ સફળતા મળે છે. આ લોકો પૈસાની દ્રષ્ટિએ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.
 
 
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો પર પણ
માતા લક્ષ્મીની ખાસ કૃપા રહે છે. માતા લક્ષ્મીની કૃપાથી સિંહ રાશિના જાતકોને કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો નહી કરવો પડે છે. આ રાશિના જાતક ધાર્મિક સ્વભાવના પણ હોય છે. જ્યોતિષ માન્યતાઓના મુજબ સિંહ રાશિના લોકો ધનવાન હોય છે અને કોઈ પણ કાર્ય કરવા માટે હમેશા તૈયાર રહે છે.
તેઓ જે પણ કાર્ય શરૂ કરે છે, તેમાં તેમને સફળતા મળે છે અને જબરદસ્ત નફો મળે છે.
 
વૃશ્ચિક રાશિ
જ્યોતિષ માન્યતાઓ મુજબ વૃશ્ચિક રાશિના લોકો પણ ખૂબ ધનવાન હોય છે. આ રાશિના લોકો ખૂબ મેહનતી પણ હોય છે. માતા લક્ષ્મીની ખાસ કૃપાથી આ લોકોને ધનની કમી નહી રહે છે. આ રાશિના જાતકોનો આર્થિક પક્ષ ખૂબ મજબૂત હોય છે.

સંબંધિત સમાચાર

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

આગળનો લેખ
Show comments