Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ketu Gochar 2023: આવનારા 18 મહીનામાં આ રાશિવાળાના હાથમાં રહેશે કુબેર દેવની તિજોરીની ચાવી

Ketu Gochar 2023
Webdunia
સોમવાર, 6 નવેમ્બર 2023 (13:36 IST)
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આગામી બે વર્ષ સુધી ચાર રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. વાસ્તવમાં રાહુ કેતુએ મીન અને તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિ પરિવર્તનની 4 રાશિઓ પર ખૂબ જ શુભ અસર થવા જઈ રહી છે.
 
વૃષભ રાશિ- રાહુનો મીન રાશિમાં પ્રવેશ રાશિવાળાના લોકો માટે આ લાભકારી સિદ્દ થઈ શકે છે. વેપાર કરનારા લોકો માટે રાહુનો મીનમાં પ્રવેશ કરવુ ધન લાભની પ્રાપ્તિના સંકેત છે. તેમજ વિદ્યાર્થીઓને પણ પ્રતિયોગિતા પરીક્ષામાં સફળતા મળશે. 
 
મિથુન રાશિ 
મિથુન રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળવાના ચાંસ બની રહ્યા છે. તેમજ વેપાર કરનારા લોકોને આર્થિક લાભ મળશે. આ લોકોને અચાનક ધની પ્રાપ્તિ થશે. 
 
તુલા રશિ
પરિણીત લોકોના જીવનમાં આવતી કોઈપણ પ્રકારની સમસ્યાઓ હવે દૂર થઈ જશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. વેપારમાં લાભ થવાનો છે. મીડિયા અને રાજકારણ સાથે જોડાયેલા લોકોને તેમના ક્ષેત્રમાં લાભ મળશે.
 
વૃશ્ચિક રાશિ 
 
વૃશ્ચિક રાશિ ના લોકોના શુભ સમયથી શરૂઆત થઈ ગઈ છે. નોકરી કરી રહ્યા લોકોને પ્રમોશન મળવાના ચાંસ છે. વિવાહિત જીવન સુખમય રહેશે. વેપારમાં જબરદસ્ત આર્થિક લાભ થશે

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Surya Grahan 2025: શનિના નક્ષત્રમા લાગશે વર્ષનુ પહેલુ સૂર્ય ગ્રહણ, જાણો દેશ દુનિયા પર શુ થશે અસર

28 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે લક્ષ્મીજીની કૃપા

પિશાચ યોગ: આવનારા 50 દિવસ અતિભારે

27 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે સાઈ બાબાની કૃપા

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

આગળનો લેખ
Show comments