Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chandra Grahan 2023: ચંદ્રગ્રહણ શરૂ, 130 વર્ષ પછી બન્યો છે આવો સંયોગ

Webdunia
શુક્રવાર, 5 મે 2023 (23:35 IST)
વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ બુદ્ધ પૂર્ણિમાના દિવસે શરૂ થઈ ચુક્યુ  છે. આપને જણાવી દઈએ કે  આ ગ્રહણ રાત્રે 8:46 વાગ્યે શરૂ થયું છે અને મધ્યરાત્રિ પછી 1:20 વાગ્યે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણનો સમયગાળો લગભગ 4 કલાક 15 મિનિટનો રહેશે. ઉલ્લેખનીય છે કે આ ચંદ્રગ્રહણ તુલા અને સ્વાતિ નક્ષત્રમાં થઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ એક ઉપચ્છાયા ચંદ્રગ્રહણ હશે. ઉપચ્છાયા ચંદ્રગ્રહણનો અર્થ એ છે કે ચંદ્રગ્રહણ શરૂ થાય તે પહેલાં, ચંદ્ર પૃથ્વીના ઉપચ્છાયામાં પ્રવેશ કરે છે અને ત્યાંથી જ બહાર નીકળી જાય છે. ઉલ્લેખનીય છે કે બુદ્ધ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણ 130 વર્ષ પછી એકસાથે થવાનો આ દુર્લભ સંયોગ છે. આ ચંદ્રગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં થઈ રહ્યું છે.
 
ક્યારે થાય છે ચંદ્રગ્રહણ
ઉલ્લેખનીય છે કે ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે. સૂર્યની પરિક્રમાં વખતે જ્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે. ત્યારે ચંદ્રગ્રહણ લાગે છે
 
ચંદ્રગ્રહણ પછી ચમકશે આ રાશિઓની કિસ્મત 
ચંદ્રગ્રહણ પછી સિંહ, મિથુન, મકર, ધનુ રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે. મકર રાશિના લોકોને સારી નોકરી મળી શકે છે. આ સાથે સિંહ રાશિના લોકોને બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. મિથુન રાશિના લોકોને રોગમાંથી મુક્તિ મળશે. ધનુ રાશિના લોકોને ફાયદો થશે.
 
ન કરશો ભોજન 
ચંદ્રગ્રહણ ખુલ્લી આંખે ન જોવું જોઈએ. આમ કરવાથી આંખો અને પેટ પર સીધી અસર થાય છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રગ્રહણ દરમિયાન, ચંદ્ર પ્રદૂષિત થઈ જાય છે. ચંદ્રગ્રહણની અસર ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળક પર પણ પડે છે એટલે કે જો કોઈ ગર્ભવતી સ્ત્રી તેને  ખુલ્લી આંખે જુએ તો બાળકને સાઈડ ઈફેક્ટ થાય. ચંદ્રગ્રહણ દરમિયાન ખોરાક ન લેવો જોઈએ. ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ.
 
આ શહેરોમાં જોવા મળશે ચંદ્રગ્રહણ 
ચંદ્રગ્રહણનો અદ્ભુત નજારો દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, ચંદીગઢ વારાણસી, પુણે, ઈમ્ફાલ, અમદાવાદ, હૈદરાબાદ, ઈટાનગરમાં જોવા મળશે.

સંબંધિત સમાચાર

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments