Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chandra Grahan- મંગળવારે દિવસભર ચંદ્ર ગ્રહણનો સૂતક: સૂર્યને ન જળ ચઢાવવુ, ન પૂજા કરવી, ગ્રહણ પછી દેવ દિવાળીનુ દીપદાન

Webdunia
મંગળવાર, 8 નવેમ્બર 2022 (08:40 IST)
8 નવેમ્બર મંગળવારે સાલનુ અંતિમ ચંદ્રગ્રહણ થઈ રહ્યો છે. ભારતની પૂર્વ દિશાના શહરોમાં પૂર્ણ ચંદ્ર ગ્રહણ અને બાકી શહરોમાં આંશિક ચંદ્ર ગ્રહણ જોવાશે. ગ્રહણની શરૂઆત બપોરે 2.38 વાગ્યે થશે અને સાંજે 4.23થી ઈટાનગરમાં ચંદ્રોદયની સાથે જ ગ્રહણ જોવાવા લાગશે. ગ્રહણ 6.19 વાગ્યે પુરૂ થઈ જશે. 
 
6.19 વાગ્યા પછી ઉપછાયા ચંદ્ર ગ્રહણ શરૂ થશે કે 7. 26 સુધી રહેશે. ઉપછાયા ગ્રહણની ધાર્મિક માન્યતા નથી હોય છે. ગ્રહણના કારણે દેવ દિવાળી અને કાર્તિક પૂર્ણિમાથી સંબંધિત શુભ કાર્ય માટે કઈક ખાસ વાત ધ્યાન રાખવી જોઈએ. 
 
સૂતકના સંબંધમાં ઉજ્જૈનના જ્યોતિષાચાર્યનુ કહેવુ છે કે ચંદ્ર ગ્રહણનુ સૂતક ગ્રહણ શરૂ થતાના નવ કલાક પહેલા સવારે 5.38 વાગ્યેથી શરૂ થઈ જશે. 
(Edited BY-Monica Sahu) 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments