Webdunia - Bharat's app for daily news and videos

Install App

Astrology - આ રાશિના લોકો હોય છે સૌથી વધુ બુદ્ધિશાળી

Webdunia
ગુરુવાર, 31 માર્ચ 2022 (00:36 IST)
જ્યોતિષ શાસ્ત્રના મુજબ મેષ રાશિથી લઈને મીન રાશિ સુધી બધા પોત પોતાના સ્વામી ગ્રહ સાથે જોડાયેલા છે. સ્વામી ગ્રહનો આ બધી રાશિયો પર સંપૂર્ણ પ્રભાવ રહે છે 
 
દરેક રાશિના જાતકનો સ્વભાવ.. આચરણ અને તેની ક્ષમતાનુ પ્રતિનિધિત્વ આ ગ્રહ જ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આમે તમને બતાવી રહ્યા છે કે આ રાશિના જાતક સૌથી વધુ બુદ્ધિમાન હોય છે. આ રાશિના જાતકની બુદ્ધિમાનીને બધા માને છે. 
 
વૃશ્ચિક રાશિ - જ્યોતિષ શાત્ર મુજબ વૃશ્ચિક રાશિ સૌથી વધુ આકર્ષક હોય છે. બુદ્ધિમાની અને મગજની વાત કરીએ તો આ રાશિના જાતક શરૂઆતમાં સૌના ગુરૂ હોય છે.  વૃશ્ચિક રાશિના જાતકોનુ મગજ ઘોડાની ગતિ કરતા પણ વધુ ઝડપથી દોડે છે. 
 
આ રાશિના જાતકોમાં બુદ્ધિમાનીનુ સ્તર ખૂબ ઊંચુ હોય છે. એટલુ જ નહી  આ રાશિના લોકો ખૂબ ચાલાક અને ચતુર પણ હોય છે. જો કોઈ તેમને બેવકૂફ બનાવવાની કોશિશ પણ કરે તો તેમને આ વાતની જાણ થઈ જાય છે અને સમય પહેલા જ તેઓ સતર્ક થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments