Dharma Sangrah

Sun Transit 2021: - 16 જુલાઈને સૂર્યનો રાશિમાં ગોચર, રાશિ પરિવર્તનના દરમિયાન આ રાશિવાળાએ રહેવુ સાવધાન

Webdunia
મંગળવાર, 13 જુલાઈ 2021 (09:07 IST)
સૂર્યનો રાશિ પરિવર્તન મેષથી લઈને મીન રાશિ સુધી બધા 12 રાશિઓને પ્રભાવિત કરશે. કેટલીક રાશિઓને સૂર્ય શુભ તો કેટલીક રાશિઓને અશુભ ફળ આપશે. સૂર્ય રાશિ પરિવર્તન 16 જુલાઈ 2021 શુક્રવારે થઈ 
રહ્યુ છે. આ દરમિયાન સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરશે. સૂર્યના કર્ક રાશિમાં કર્ક સંક્રાતિના નામથી ઓળખાય છે. 
જ્યોતિષ મુજબ કર્ક સંક્રાતિને છ મહીના ઉતરાયણ કાળનો અંત ગણાય છે. તેની સાથે જા દિવસ જ દક્ષિણાયનની શરૂઆત હોય છે. સૂર્યની આ સ્થિતિ મકર સંક્રાતિ સુધી રહે છે. શાસ્ત્રો મુજબ સૂર્ય દેવની કર્ક 
 
સંક્રાતિના દિવસે ઉપાસના કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ હોય છે. જાણો સૂર્યના રાશિ પરિવર્તન પછી કઈ રાશિને રહેવુ સાવધાન 
 
1. મેષ રાશિ- સૂર્યનો રાશિ પરિવર્તન મેષ રાશિવાળા માટે ઉતાર-ચઢાવ લાવી શકે છે. આ દરમિયાન તમને તમારા માન-સન્માન અને છવિને લઈને સાવધ રહેવુ પડશે. આ દરમિયાન પિતાનો સન્માન અને સૂર્યની 
 
આરાધના કરવી. 
 
2. સિંહ રાશિ - સિંહ રાશિવાળાઓને સૂર્ય ગોચરકાળના દરમિયાન અભિમાનથી દૂર રહેવુ જોઈએ. વાણી પર સંયમ રાખવુ પડશે. સ્વભાવમા વિનમ્રતા બનાવી રાખો. રવિવારના દિવસે સૂર્યદેવની આરાધના કરવી લાભકારી રહેશે. 
 
3. કુંભ રાશિ- કુંભ રાશિમાં દેવગુરૂ બૃહસ્પતિ વક્રી અવસ્થામાં છે. આ દરમિયાન તમને સાવધ રહેવાની જરૂર છે. પૈસાથી સંકળાયેલા બાબતોમાં ખાસ સાવધાની રાખવી. વડીલોનો સમ્માન કરવું. ઉચ્ચાધિકારીઓથી વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

NCERT એ અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો, સામાજિક વિજ્ઞાનમાં 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' વિષય પર પ્રકરણનો સમાવેશ કર્યો

રાજસ્થાનમાં ખાનગી બસ સંચાલકો અનિશ્ચિત હડતાળ પર છે

ગુરુગ્રામમાં સ્કાય એર દ્વારા શરૂ કરાયેલ, દિલ્હી-એનસીઆરમાં AI રોબોટ્સ અને ડ્રોનનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ ડોરસ્ટેપ ડિલિવરી શરૂ થઈ રહી છે.

નમો ભારત એક ઐતિહાસિક રીતે લોન્ચ થયું, જેમાં પહેલા દિવસે એક લાખ મુસાફરોએ મુસાફરી કરી, એક રેકોર્ડ બનાવ્યો

લખનૌમાં એક ચોંકાવનારી હત્યા: 21 વર્ષના પુત્રએ પિતાની હત્યા કરી શરીરના કર્યા ટુકડા કરી ડ્રમમા છુપાવ્યા

આગળનો લેખ
Show comments