Webdunia - Bharat's app for daily news and videos

Install App

મા લક્ષ્મીની કૃપાથી 119 દિવસ સુધી આ રાશિના જાતકો ખૂબ કમાવશે ધન-દોલત, નહી રહે કોઈ વાતની કમી

Webdunia
શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (08:49 IST)
મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. મા લક્ષ્મીની કૃપાથી જીવન સુખમય બની જાય છે. જ્યોતિષની ગણના મુજબ 31 ડિસેમ્બર, 2021 સુધી એટલે કે 119 દિવસ સુધી કેટલીક રાશિઓ પર મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેવાની છે. આ રાશિઓ માટે 31 ડિસેમ્બર 2021 સુધીનો સમય કોઈ વરદાન જેવો રહેશે. માતા લક્ષ્મીની કૃપાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂરી થઈ જાય છે. આવો જાણીએ કઈ રાશિઓ પર 119 દિવસ સુધી માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.
 
મેષ
 
મેષ રાશિના જાતકો માટે આવનારા 119 દિવસ શુભ રહેવાના છે.
આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.
રોકાણ કરવાથી લાભ થશે. 
પારિવારિક જીવન સુખમય રહેશે.
મા લક્ષ્મીની કૃપાથી જીવન આનંદમય બની જશે.
ખર્ચમાં કમી આવશે. 
આ વર્ષ લેવડ-દેવડ માટે ખૂબ જ શુભ રહેશે.
 
સિંહ રાશિ
 
આ સમય સિંહ રાશિના જાતકો માટે શુભ રહેવાનો છે.
આ સમયે નવું મકાન કે ઘર ખરીદી શકો છો.
મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.
દાંમ્પત્ય જીવન સુખી રહેશે.
નવું કામ શરૂ કરવા માટે સમય સારો છે.
લેવડ-દેવડ માટે સમય શુભ છે, પરંતુ લેવડ -દેવડ કરતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરી લો. 
વર્ષના અંતે આર્થિક સ્થિતિ ઘણી સારી થઈ જશે. 
 
કન્યા રાશિ 
 
કન્યા રાશિ માટે ડિસેમ્બર સુધીનો સમય ખૂબ જ શુભ રહેવાનો છે.
મા લક્ષ્મીની કૃપાથી તમને તમારા કાર્યમાં સફળતા મળશે.
નવું મકાન કે વાહન ખરીદી શકો છો.
વેપાર માટે આ સમય ખૂબ જ શુભ છે.
ધન- લાભ થશે, પરંતુ તમારે આ વર્ષે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે.
લેવડ-દેવડ માટે સમય શુભ રહેશે.
 
તુલા રાશિ 
 
તુલા રાશિ માટે ડિસેમ્બર સુધીનો સમય કોઈ વરદાન જેવો રહેશે. 
આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
રોકાણ માટે સમય સારો છે.
નવું વાહન ખરીદી શકો છો.
વ્યવહાર માટે પણ સમય સારો છે.
મા લક્ષ્મીની કૃપા રહેશે.
આવકના સ્ત્રોતમાં વધારો થશે.
 
વૃશ્ચિક રાશિ 
 
વૃશ્ચિક રાશિના જાતકોને માતા લક્ષ્મીની કૃપાથી ડિસેમ્બર સુધી ધન-લાભ થશે.
રોકાણ કરવા માટે સમય સારો છે.
આ સમયે નાણાકીય લાભ થશે, પરંતુ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરો.
વેપારી વર્ગ માટે સમય વરદાન જેવો રહેશે. 
તમને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળશે.
નવું વાહન કે મકાન ખરીદવા માટે સમય શુભ છે
 
કુંભ રાશિ 
 
વર્ષના અંત સુધીમાં કુંભ રાશિના લોકોને માતા લક્ષ્મીજીનો  વિશેષ આશીર્વાદ મળશે.
નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે.
વેપાર માટે સમય સારો છે.
લેવડ-દેવડ કરવા માટે સમય કોઈ વરદાનથી ઓછો નથી.
રોકાણ કરવાથી લાભ થશે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments