Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારી રાશિ મુજબ અહી લગાવશો પૈસા, તો બની જશો ધનવાન

Webdunia
શુક્રવાર, 15 માર્ચ 2019 (18:01 IST)
માર્કેટમાં ઉતાર ચઢાવની અસર લોકો પર દેખાય રહી છે. અનેક વ્યક્તિ રોકાણને લઈને મુંઝવણમાં હોય છે. પ્રોપર્ટી સેક્ટર ડાઉન છે. શેયર માર્કેટમાં તેજી છે પણ લોકો રોકાણ કરતા ગભરાય રહ્યા છે. કારણ કે હાલ ચૂંટણીનુ વાતાવરણ છે કહેવાય સરકાર બદલાય જાય તો માર્કેટની શુ હાલત થાય. સોનાના ભાવમાં પણ ઉતાર ચઢાવ થઈ રહ્યોછે. આ ઉપરાંત નોકરીમાં પણ મંદીને કારણે ડામાડોળની સ્થિતિ છે.  આવામા લોકો શુ કરે અને શુ ન કરે તેની મુંઝવણમાં છે. જાણો અમારા જ્યોતિષ મુજબ 12 રાશિઓએ ક્યા રોકાણ કરવુ યોગ્ય છે. 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments