Dharma Sangrah

26 ડિસેમ્બરને સૂર્ય ગ્રહણ, જાણો સમય, સૂતક, ઉપાય અને રાશિઓ પર પ્રભાવ

Webdunia
સોમવાર, 23 ડિસેમ્બર 2019 (16:28 IST)
26 ડિસેમ્બર 2019ને આ વર્ષનો આખરે સૂર્ય ગ્રહણ લાગશે. ભારતમાં ગ્રહણ થવાથી સૂતકનો પ્રભાવ આ વખરે રહેશે. ગ્રહણંપ ધાર્મિક અને ન્યોતિષ નજરથી ખૂબ મોટું મહત્વ હોય છે. આવો જાણીએ ગ્રહણનો સમય, સૂતક કાળ અને તમારી રાશિઓ પર તેનો પ્રભાવ 
 
સૂર્યગ્રહણ 26 ડિસેમ્બર 2019 
26 ડિસેમ્બર 2019ને પડનાર આ સૂર્ય ગ્રહણ વર્ષનો આખરે સૂર્ય ગ્રહણ હશે. આ સૂર્યગ્રહણ ગુરૂવારના દિવસે પોષ મહીનાની અમાસ પર સવારે 8.17 મિનિટથી લઈને 10.57 મિનિટ સુધી રહેશે. 
 
સૂર્યગ્રહણમાં સૂતળ કાળ 
સૂર્યગ્રહણ ભારતમાં જોવાનાર હોવાના કારણે સૂતકનો અસર રહેશે. સૂતકનો સમય ગ્રહણના એક દિવસ પહેલાથી જ શરૂ થઈ જશે. સૂતક 25 ડિસેમ્બરની સાંજે 5.33 મિનિટથી શરૂ થશે અને આવતા દિવસે 10.57 પર સૂર્ય ગ્રહણની સમાપ્તિ પછી પૂરું થશે. ગ્રહણમાં સૂતકનો ખાસ મહત્વ હોય છે. હિંદુ ધર્મમાં સૂતક લાગતા પર ઘણા પ્રકારના કાર્ય નહી કરાય છે. સૂતકનો સમયને અશુભ સમય ગણાય છે. 
 
ગ્રહણમાં શું કરવું 
ગ્રહણના સમયે ભગવાનનો ધ્યાન અને ભજન કરવું જોઈએ. 
મંત્રોના ઉચ્ચારણ કરવું. 
ગ્રહણ સમાપ્તિ પછી ઘર પર ગંગાજળનો છાંટવું. 
સૂતક કાળના પહેલા તૈયાર ભોજન બરબાદ ન કરવું. પણ તેમાં તુલસીના પાન નાખી ભોજનને શુદ્ધ કરવું. 
 
રાશિઓ પર પ્રભાવ 
આઅ સૂર્ય ગ્રહણ તે રાશિના લોકો માટે કલ્યાણકારી રહેશે જે વૃષભ કન્યા, તુલા, કુંભ રાશિમાં જન્મ માટે છે અને મેષ, મિથુન, કર્ક, સિંહ,વૃશ્ચિક,ધનુ, મકર અને મીન રાશિના લોકો માટે સામાન્ય કે સાવધાન રહેવાની જરૂર પડશે. પણ કેતુના નક્ષત્ર મૂળમાં સૂર્યગ્રહણ થવાના કારણે વધારે લાભકારી નહી હશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર - Shivaji Jayanti Wishes in Gujarati

Gujarat Budget 2026: બજેટમાં સરકારી નોકરીઓ અને આધુનિક શિક્ષણનો સુમેળ, ગાંધીનગરમાં બનશે દેશની સૌથી મોટી 'નમો સેન્ટ્રલ લાયબ્રેરી'

શિવાજી મહારાજની જન્મજયંતિ પર પુણેના શિવનેરી કિલ્લામાં ભીડ બેકાબૂ થઈ ગઈ હતી, જેમાં મહિલાઓ અને બાળકો સહિત એક ડઝન લોકો ઘાયલ થયા

ડિજિટલ ગુજરાત: QR કોડ અને SSO સિસ્ટમ સાથે હવે આવકના પ્રમાણપત્રની પ્રક્રિયા થઈ એકદમ સરળ

India AI Impact Summit- પીએમ મોદી ભારતની AI ક્ષમતાને વિશ્વ સમક્ષ રજૂ કરશે, જેમાં તેઓ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે.

આગળનો લેખ
Show comments