Dharma Sangrah

કાલથી રહેશે પંચકની અશુભ ઘડી... ન કરશો કોઈપણ શુભ કાર્ય

Webdunia
બુધવાર, 14 ઑગસ્ટ 2019 (17:12 IST)
15 ઓગસ્ટથી એક એવા દિવસની શરૂઆત થઈ ચુકી છે જેને જ્યોતિષની નજરમાં અશુભ માનવામાં આવે છે. તેને પંચક કહેવામાં આવે છે. તેને બધા અશુભ નક્ષત્રોનો યોગ માનવામાં આવે છે. 
 
ઉલ્લેખનીય છે કે જ્યારે નક્ષત્રોનો મેળ થાય છે તો તેમાથી કે વિશેષ યોગ બને છે. જેને પંચક કહેવામાં આવે છે. આ એક એવો સમય હોય છે જ્યારે ચન્દ્રમાં કુંભ અને મીન રાશિ પર સ્થિત રહે છે. 
 
આ વખતે પંચક 17 મે 10 વાગ્યાથી શરૂ થઈને 23 તારીખની સવારે 8 વાગીને 24 મિનિટ સુધી ચાલશે. 
 
સાવધાનીઓ 
 
-  એવુ માનવામાં આવે છે કે આ દરમિયાન ઘાસ લાકડી વગેરે એકત્ર ન કરવુ જોઈએ. કારણ કે તેનાથી આગનો ભય રહે છે. 
 
- પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ. કારણ કે આ દિશાને યમની દિશા માનવામાં આવે છે. 
 
- એવુ પણ માનવામાં આવે છે કે આ સમયે કોઈ શબના અંતિમ સંસ્કાર કરવાથી તેની આસપાસના પાંચ લોકોનુ મૃત્યુ થઈ જાય છે. 
 
- ટૂંકમાં આ સમયને સૌથી અશુભ મુહુર્તમાં ગણવામાં આવે છે. તેથી આ 5 દિવસોમાં કોઈપણ કરેલુ કાર્ય અશુભ કાર્ય સમાન માનવામાં આવે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

'ઈન્દોરમાં પાણી નથી, ઝેર વહેંચાઈ રહ્યું છે અને વહીવટીતંત્ર ગાઢ નિંદ્રામાં છે,' રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું.

રમ્યા વગર જ ટીમ ઈંડિયામાંથી બહાર થઈ જશે આ ખેલાડી, ન્યુઝીલેન્ડ શ્રેણીમા પત્તુ કપાશે ?

નવા વર્ષના પહેલા જ દિવસે જર્મનીમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા રિતિક રેડ્ડીનુ દર્દનાક મોત, આગ લાગવાથી બિલ્ડિંગ પરથી લગાવી હતી છલાંગ

New Year Liquor Sales Record: નવા વર્ષના દિવસે દારૂડિયાઓએ રેકોર્ડ તોડી નાખ્યા, એક જ રાતમાં ૧૬ કરોડ રૂપિયાનો દારૂ પીધો.

રાજ્યમાં નવા વર્ષથી બસ મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં 3%નો વધારો કર્યો છે.

આગળનો લેખ
Show comments