Webdunia - Bharat's app for daily news and videos

Install App

લવ લાઈફમાં તકરાર , ઘરમાં કલેશના એક કારણ આ પણ છે

લવ લાઈફમાં તકરાર
Webdunia
શનિવાર, 29 જુલાઈ 2017 (00:56 IST)
જો તમારી લવ લાઈફમાં અશાંતિ રહે છે . રોજ બન્ને વચ્ચે ઝગડો થાય છે અને સમઝમાં નથી આવી રહ્યા કે શું કરે તો એનું એક કારણ છે ચંદ્ર્મા , જેની ઉર્જાના પ્રભાવ તમારા જીવન પર સતત પડે છે. 
 
જી જો પતિ-પત્ની , પ્રેમી-પ્રેમિકા ભાઈ-બહેન કે  બાપ-દીકરા દરેક પ્રકારની રિલેશનશિપમાં ચંદ્રમાની ઉર્જાના પ્રભાવ પડે છે  કારણકે ચંદ્ર્મા મનનો કારક ગ્રહ છે આથી ચંદ્રમાના નબળા થવાના સૌથી પહેલા પ્રભવા મન પર પડે છે. અને જ્યારે મન સ્વસ્થ હશે તો એનું સીધો અસર તમારા સંબંધો પર પડે છે. ચંદ્ર્માના ખરવબ થવાથી માતાથી સંબંધ સાર  નહી રહેતા. ચંદ્ર્મા સ્ત્રીના કારક ગ્રહ છે આથી ચેંદ્ર્માના પીડિત થતા મહિલાઓથી સંબંધ સારા નહી ચાલતા. પ્રેમ સંબંધોમાં વદ્ઝારે ઈમોશનલ થતા સંબંધ ખરાબ થાય છે. ચંદ્રમા ખરાવ હોવાથી પ્રેમ સંબંધમાં માનસિક તાળમેળ ન મળવાથી હમેશા ઝગડા થાય છે. તમે પ્રેમીને લઈને હમેશા તનાવમાં રહો છો. અંધેરી રાતોમાં એટલે કે કૃષ્ણ પક્ષમાં નબળા ચ6દ્ર્મા વાળા લોકોને એમના સંબંધો પર્ત્યે ખાસ સાવધાની રાખવી જોઈએ. સંબંધોમાં ભાવનાતમક રૂપથી ઠગાઈ શકો છો. લોકો તમારો મજાક ઉડાવે છે. 

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

18 એપ્રિલનું રાશિફળ - આજે 5 રાશીઓ પર રહેશે લક્ષ્મીજીની કૃપા

17 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશિના લોકો પર વિષ્ણુદેવની રહેશે કૃપા

16 એપ્રિલનું રાશિફળ - આજે સંકષ્ટ ચતુર્થીના દિવસે આ 4 રાશીને મળશે ગણપતિ બાપ્પાનો આશિર્વાદ

15 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

Sun Transit 2025: આજે સૂર્ય કરશે ગોચર, જાણો મેષથી લઈને મીન રાશિ સુધીના લોકો પર શુ પડશે પ્રભાવ ?

આગળનો લેખ
Show comments