Webdunia - Bharat's app for daily news and videos

Install App

26મી એ શનિ બદલશે રાશિ , ખરાબ અસરથી બચવા માટે કરો આ ઉપાય

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2017 (15:43 IST)
જ્યોતિષશાસ્ત્ર મુજબ બધા ગ્રહના જુદા-જુદા અસર અમારા જીવન પર પડે છે. માન્યતા છે શનિદેવ જ માણસના સારા-ખરાબ કર્મના ફલ તેને આપે છે. આ સમયે શનિ વૃશ્ચિક રાશિમાં છે જે 26મી જાન્યુઆરીએ રાશિ પરિવર્તન કરી ધનુ રાશિમાં પ્રવેશ કરશે. શનિના આ રાશિ પરિવર્તનના અસર બધી રાશિઓ પર જુદુ-જુદુ જોવાશે . રાશિ મુજબ ઉપાય કરવાથી શનિના અશુભ પ્રભાવને ઓછું કરી શકાય છે. આ ઉપાય જાણો 
મેષ - સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
 
વૃષ- શનિ અષ્ટોત્તર શત નામાવલીનો પાઠ કરો. 
 
મિથુન- શનિદેવને કાળી અડદની દાળ ચઢાવો. 
 
કર્ક- રાજા દશરથ કૃત શનિ સ્ત્રોતનો પાઠ કરો. 
 
સિંહ- કોઈ મંગળવારે હનુમાનજીને ચોલા ચઢાવો. 
 
કન્યા - શનિદેવને બીજમંત્રોના જાપ કરો. 
 
તુલા- શનિદેવનો અભિષેક સરસવના તેલથી કરવું . 
 
વૃશ્ચિક - રોજ સવારે કીડીઓને લોટ નાખવું.  

ધનુ- પીપળના ઝાડ નીચે 11 દીપક લગાડો. 
 
મકર - શનિદેવના વૈદિક મંત્રોનો જાપ કરો. 
 
કુંભ - જ્યોતિષીની સલાહ મુજબ નીલમ રત્ન પહેરો 
 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments