Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 મહિના માટે શનિનું થઈ રહ્યુ છે રાશિ પરિવર્તન...આ રાશિ માટે છે નુકશાન

Webdunia
ગુરુવાર, 22 જૂન 2017 (14:49 IST)
ચાર મહિના માટે શનિ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવાનો છે. એવુ તેના વક્રી પરિવર્તનને કારણે થઈ રહ્યુ છે. જોકે શનિના આ પરિવર્તનની તારીખ 21થી વધીને કંઈક વધુ પ્ણ હોઈ શકે છે. 
 
પણ 4 મહિનાના આ ભારે સમયમાં શનિ ફક્ત વૃશ્ચિક રાશિમાં જ નહી રહે પણ થોડા સમય પછી જ લગભગ 24-25 જૂન સુધી ધનુ રાશિમાં પરત આવશે. 
 
જ્યોતિષવિધના મુજબ આ દરમિયાન શનિ જે રાશિયોમાં પ્રવેશ કરશે તેમના જીવનમાં ખલબલી પણ મચાવી શકે છે કે પછી તેમના સુખદ પરિણામ પણ આવી શકે છે. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે 12 રાશિયોમાંથી આ વખતે મેષ વૃશ્ચિક અને સિંહ રાશિના જાતકો માટે શનિની વક્રી પરિવર્તન કરવુ ખૂબ જ કષ્ટદાયી થઈ શકે છે.  જ્યારે કે મિથુન, કર્ક, કુંભ રાશિવાળાઓ માટે ખૂબ જ લાભકારી રહેવાનો છે. 
 
આ દરમિયાન મેષ રાશિવાળાઓએ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે.  આ ઉપરાંત બાકી રાશિના લોકો માટે આ ઠીકઠાક રહેવાનો છે. 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments