rashifal-2026

Palmistry Tips - તમારા હાથમાં છે આ નિશાન તો તમે છો સ્પેશ્યલ

Webdunia
મંગળવાર, 29 ઑગસ્ટ 2017 (12:57 IST)
લોકોમાં હસ્તરેખા મુજબ પોતાનુ ભવિષ્ય જાણવાની હંમેશા ઉત્સુકતા રહે છે. જ્યોતિષમાં હસ્તરેખા મુજબ હાથની રેખાઓ દ્વારા વ્યક્તિ વિશે ઘણુ બધુ બતાવી શકાય છે. હસ્તરેખામાં હાથમાં નિશાન દ્વારા પણ ઘણી વાતો બતાવવામાં આવે છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે આવા જ કેટલાક નિશાન વિશે. 
 
જ્યોતિષનુ માનીએ તો જે લોકોના હાથમાં એમ (M)નું નિશાન હોય છે એ લોકોને સફળતા જરૂર મળે છે. આ લોકોમાં લીડરશીપના ગુણ હોય છે અને આ લોકો જીવનમાં ઘણુ બધુ મેળવે છે. આ લોકોની એક વિશેષતા હોય છે. આ લોકો સાથે કોઈ ખોટુ બોલુ શકતુ નથી. ઉલ્લેખનીય છે કે આ લોકો જો કોઈ ખોટુ બોલી રહ્યુ હોય તો તેને સહેલાઈથી પકડી લે છે. 
 
જે લોકોના હાથમા  'M' નું નિશાન હોય છે એવા લોકો હંમેશા આગળ વધે છે અને કોઈપણ પરિસ્થિતિનો અડગ રહીને સામનો કરે છે અને કોઈપણ પરેશાનીથી ગભરાઈને પાછળ હટતા નથી. 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ભારતમાં રમો અથવા પોઈન્ટ ગુમાવો, BCB ની T20 WC નાં વેન્યુ શિફ્ટ કરવાની માંગને લઈને ICC નો મોટો નિર્ણય

દિલ્હીમાં અડધી રાત્રે ચાલ્યો પીળો પંજો, ફૈઝ-એ-ઇલાહ મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે ચાલ્યું બુલડોઝર

PM નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે, 108 અશ્વો વચ્ચે યોજાશે મોદીની સ્વાભિમાન યાત્રા

SIR ને લઈને ક્રિકેટર મોહમ્મદ શમીને ચૂંટણી પંચની નોટિસ, જાણો શુ છે કારણ

21 વર્ષના ખેલાડીએ વિજય હજારેમાં મારી ડબલ સેંચુરી, બાઉંડ્રી પર જ બનાવી દીધા 126 રન, RR ને મળ્યો વધુ એક સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments