Webdunia - Bharat's app for daily news and videos

Install App

Palmistry Tips - તમારા હાથમાં છે આ નિશાન તો તમે છો સ્પેશ્યલ

Webdunia
મંગળવાર, 29 ઑગસ્ટ 2017 (12:57 IST)
લોકોમાં હસ્તરેખા મુજબ પોતાનુ ભવિષ્ય જાણવાની હંમેશા ઉત્સુકતા રહે છે. જ્યોતિષમાં હસ્તરેખા મુજબ હાથની રેખાઓ દ્વારા વ્યક્તિ વિશે ઘણુ બધુ બતાવી શકાય છે. હસ્તરેખામાં હાથમાં નિશાન દ્વારા પણ ઘણી વાતો બતાવવામાં આવે છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે આવા જ કેટલાક નિશાન વિશે. 
 
જ્યોતિષનુ માનીએ તો જે લોકોના હાથમાં એમ (M)નું નિશાન હોય છે એ લોકોને સફળતા જરૂર મળે છે. આ લોકોમાં લીડરશીપના ગુણ હોય છે અને આ લોકો જીવનમાં ઘણુ બધુ મેળવે છે. આ લોકોની એક વિશેષતા હોય છે. આ લોકો સાથે કોઈ ખોટુ બોલુ શકતુ નથી. ઉલ્લેખનીય છે કે આ લોકો જો કોઈ ખોટુ બોલી રહ્યુ હોય તો તેને સહેલાઈથી પકડી લે છે. 
 
જે લોકોના હાથમા  'M' નું નિશાન હોય છે એવા લોકો હંમેશા આગળ વધે છે અને કોઈપણ પરિસ્થિતિનો અડગ રહીને સામનો કરે છે અને કોઈપણ પરેશાનીથી ગભરાઈને પાછળ હટતા નથી. 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 
 
 

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

12 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર વિષ્ણુજીની થશે કૃપા

11 ફેબુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખૂબ જ સૌભાગ્યશાળી રહેશે મંગળવાર

10 ફેબ્રુઆરીનું રાશીફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે મહાદેવજીની કૃપા

આગળનો લેખ
Show comments