Webdunia - Bharat's app for daily news and videos

Install App

Love and Astro - નામના પ્રથમ અક્ષર પરથી જાણો તમારો પાર્ટનર Romantic છે કે નહી

Webdunia
શનિવાર, 27 મે 2017 (00:01 IST)
દરેક કોઈને પોતાના પાર્ટનરથી આશા હોય છે કે તે દરેક ક્ષણને યાદગાર બનાવે. આ માટે પાર્ટનરનુ રોમાંટિક હોવુ ખૂબ જરૂરી હોય છે. શુ તમે જાણો છોકે કયા નામના પ્રથમ અક્ષરના લોકો કેટલા રોમાંટિક હોય છે. 
 
 
A અક્ષરવાળા પ્રેમ અને સંબંધોની જીવનમાં મહત્વની ભૂમિકા સમજે છે. આ આકર્ષિત જરૂર હોય છે પણ રોમાંટિક હોતા નથી.  
B અક્ષરવાલા હિમંતવાળા હોય છે. આ અક્ષરવાળા લોકોમાં રોમાંસ ખૂબ ભરેલો હોય છે. 
C અક્ષરવાળાને મિત્રો કરવા પસંદ હોય છે. આવા લોકો પોતાના પ્રથમ પ્રેમને યાદ રાખે છે. મીઠુ મરચું લપેટ્યા વગર બોલવુ તેઓ પસંદ કરે છે. 
D અક્ષરવાળા લોકો જે વસ્તુઓ મેળવવા માંગે છે તેને મેળવી જ લે છે. 
E અક્ષરવાળા લોકો મજાકિયા સ્વભાવના હોય છે. તેઓ જીવનને જીંદાદિલી સાથે જીવવાની ઈચ્છા રાખે છે. 
F અક્ષરવાળા લોકો પોતાની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલને જુદી જુદી મુકે છે. આવા લોકોને સારો લાઈફ પાર્ટનર મળે છે. 
G નામના લોકો સ્પષ્ટ દિલના હોય છે. આ તેઓ પોતાના મનમાં કશુ રાખતા નથી અને ન તો ક્કોઈના વિરુદ્ધ કોઈ ષડયંત્ર રાખવામાં વિશ્વાસ કરે છે. 
H અક્ષરવાળા લોકો પોતાની વાત બીજાને શેયર કરતા ગભરાય છે. તેમને સમજવા મુશ્કેલ હોય છે 
I અક્ષરવાળા મગજ કરતા વધુ દિલથી વિચારે છે.  જો કે તેમનો પ્રેમ સાચો હોય છે. પોતાની ભાવુકતાને કારણે તેઓ મોટાભાગે તેમને નુકશાન ઉઠાવવુ પડે છે. 
J અક્ષરવાળા સ્વભાવથી ઈમાનદાર અને વફાદાર હોય છે. જો તમારા પાર્ટનરનુ નામ J અક્ષરથી શરૂ થાય છે તો તમે ખૂબ ભાગ્યશાળી છો. 
K અક્ષરવાળા મુંહફટ હોય છે. કશુ પણ સમજ્યા વિચાર્યા વગર કોઈને પણ કંઈ પણ કહી શકે છે.  પોતાના ફાયદા માટે કંઈ પણ કરી શકે છે. 
L અક્ષરવાળા ક્યારેય કોઈને દુખી જોઈ શક્તા નથી. 
M અક્ષરવાળા સ્વભાવથી ખૂબ ભાવુક, જીદ્દી અને અને સંકોચી હોય છે.  મોટાભાગે આ નાની-નાની વાતોને દિલથી લગાવી લે છે. 
N અક્ષરવાળા ખુલ્લા વિચારોને સમર્થન આપનારા આપનારા હોય છે અને ખૂબ જલ્દી બોર થઈ જાય છે. 
O અક્ષરવાળા લોકો પ્રેમ લગ્ન કરે છે અને પરિવારને સાથે લઈને ચાલે છે. 
P અક્ષરવાળા ઘર દેશ દુનિયાને સાથે લઈને ચાલવામાં વિશ્વાસ કરે છે.  આ લોકોના કેટલાક ઉસૂલ હોય છે અને તેઓ પોતાના માન સનમાનની રક્ષા માટે કશુ પણ કરવા તૈયાર  રહે છે.  પણ સાથે જ કેટલીક હદ સુધી તાનાશાહી વિચાર રાખનારા હોય છે. 
Q અક્ષરવાળા ખુદની અંદર જ ખોવાયેલા રહે છે અને બીજાથી તેમને કોઈ લેવા દેવા હોતી નથી. તેમને ગુસ્સો પણ ઓછો જ આવે છે. 
R અક્ષરવાળા મનમૌજી હોય છે અને દુનિયા સાથે તેમને કોઈ લેવા દેવા નથી હોતી. તેઓ ઓછુ બોલે છે. પોતાની દુનિયામાં જ વ્યસ્ત રહે છે. 
 S અક્ષરવાળા બહુમુખી પ્રતિભાના માલિક હોય છે. તેમનો સ્વભાવ સમજાતો નથી. તેઓ પોતાની અંદર જ સિમટાયેલા હોય છે અને પોતાની ચારે બાજુ એક રહસ્યમય વાતાવરણ બનાવી રાખે છે. 
T અક્ષરવાળા લોકો સંબંધો અને ભાવનાઓને લઈને ખૂબ જ ભાવુક હોય છે. 
U અક્ષરવાળા ખૂબ જ અશ્લીલ હોશિયાર અને દિલના ચોખ્ખા હોય છે. તેઓ નાની નાની વસ્તુઓમાંજ ખુશી શોધવાનો પ્રયાસ કરે છે. 
V અક્ષરવાળા ન તો કોઈનુ સાંભળે છે કે ન તો કોઈને કશુ કહે છે. પણ જો તેમના મનને કોઈ વાત ગમી જાય તો તેઓ તેને કરવાથી ચુકતા નથી. 
W અક્ષરવાળામાં બીજાને દબાવીને પોતાનો રોફ જમાવવાની ટેવ હોય છે. 
X અક્ષરવાળા લોકોમાં એક ખાસ ટેવ હોય છે કે તેઓ જેને મેળવવા ઈચ્છે છે તેને મેળવીને જ દમ લે છે. પછી ભલે એ માટે જીવ દાવ પર કેમ ન લગાવવો પડે. 
Y અક્ષરવાળા સમજૂતી પસંદ કરતા નથી અને જેને કારણે તેમને મુશ્કેલીઓથી ભરેલુ જીવન જીવવુ પડે છે. 
Z  અક્ષરવાળા સ્વભાવથી ખૂબ સીધા અને ભાવુક હોય છે. આ મોટામાં મોટી મુશ્કેલીઓને પણ હસતા હસતા સહન કરી જાય છે. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments