Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષની સલાહ માલદાર થવું છે તો રોજ કરો આ 3 કામ

Webdunia
મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (14:29 IST)
ભારતીય શર્મ શાસ્ત્રોમાં ઘણા એવા ઉપાયો જણાવ્યા છે જેને દરરોજ ઘરમાં કરવાથી નકારાત્મતાના નાશ થાય છે અને સકારાત્મકતાથી શુભ પ્રભાવ આવે છે. અહી અમે તમને ત્રણ ઉપાય જણાવી રહ્યા છે જેને ગરીબ માણસ પણ રોજ કરશે તો એ પણ અમીર બનીને સુખ પ્રાપ્ત કરી શકે છે. 
 
1. દરરોજ ઘરના દરેક ખૂણામાં કપૂરનો ધુમાડો કરો . પારિવારિક સભ્યને તનાવથી મુક્તિ અપાવવામાં આ ઉપાય મુખ્ય ભૂમિકા ભજવે છે. 

2.પાણીની અંદર મીઠું નાખીને ઘરમાં છાંટવુ. મીઠું હવામાં રહેલ નકારાત્મક શક્તિને શોષી લે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણના સંચાર કરે છે . છંટટાવ પછી હાથ સારી રીતે સાફ કરો. 

3.જ્યારે સાંજે ઘરે પરત આવો  તો કઈક ન કઈક ખાવાની વસ્તુ જરૂર લઈને આવો. આથી ઘરમાં દેવી અન્નપૂર્ણા સાથે મહાલક્ષ્મીનો  વાસ કાયમ રહે છે. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments