rashifal-2026

ASTRO - ગ્રહો દ્વારા જાણો આપ કેટલા ઈંટેલીજંટ છો

મરક્યુરી અને જ્યૂપિટર બનાવે ઈંટેલિજંટ

Webdunia
કેટલીક ફિલ્ડસ એવી હોય છે જ્યા ઈટેલૈક્યુઅલ યુવાઓની ખૂબ જ જરૂર હોય છે. અહી ઈંટેલિજેંટ હોવાનો મતલબ અભ્યાસ કરવો અથવા સારા માર્ક્સ લાવવાનો નથી પરંતુ 'ક્વિક વિટેસ' (ત્વરિત બુધ્ધિ) થી છે. કોઈ અચાનક જ આવી પડેલી પરિસ્થિતિમાં તમારી બુધ્ધિ કેવુ કામ કરે છે, તેનુ આકલન તમારી ઈંટેલીજેંસને સાબિત કરે છે.

તમે ઈટેલીજેંસ છો કે નહી એ જાણવા માટે હોરોસ્કોપ પર નજર નાખો. ખાસ કરીને ફિફ્થ હાઉસ, મરક્યુરી અને જ્યૂપિટર ઈંટેલીજેંસને રિપ્રેજંટ કરે છે. જો તેમને પોઝીશન સ્ટ્રોંગ છે તો તમે 'ક્વિક વિટેડ' ( Quick Witted) જરૂર હશો.

જુઓ બીજુ વધુ કોમ્બિનેશન

 
N.D
1. ફિફ્થ હાઉસમાં શુભ રાશિ અને શુભ ગ્રહ હોય, શુભ દ્રષ્ટિ હોય.
2. ફિફ્થ હાઉસનો સ્વામી ફિફ્થમાં હોય કે લગ્નમાં હોય કે ઉચ્ચ હોય
3. જ્યૂપિટર સેંટર ફિફ્થ કે બીજા ભાવમાં હોય
4. બુધ અને ગુરૂ કેંદ્ર કે ત્રિકોણમાં હોય
5. ફિફથ હાઉસનો સ્વામી લગ્ન કે નવમમાં હોય
6. જો મરક્યુરી ફિફ્થ હાઉસમાં હોય અને તેના પર જ્યુપિટરની દ્રષ્ટિ હોય
7. બુધ અને ગુરૂ કેન્દ્ર અથવા ત્રિકોણમાં હોય
8. ફિફ્થ હાઉસ અને લગ્નનો સ્વામી પરસ્પર હાઉસ એક્સચેંજ કરતો હોય.
9. નવમાશ કુંડલીમાં ગુરૂ અને મરક્યુરી પ્રબળ હોય.
10. મરક્યુરી અને જ્યૂપિટર 10 થી 20 ડિગ્રી સુઘી હોય અને પાપ દ્રષ્ટિ રહીત હોય.

ઉપરોક્ત દસ યોગમાંથી કેટલાક યોગ હોય તો વ્યક્તિ ઈંટેલિજેંટ હોય છે, તેની ગ્રાસ્પિંગ સારી હોય છે, તે બીજાના મનોભાવોને જલ્દી સમજી શકે છે. તેની મેમોરી સારી હોય છે અને યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લેતા તેને આવડે છે.

તેથી જો તમે કોઈ એવી ફિલ્ડમાં જવા માંગતા હોય જ્યા 'ક્વિક વિટેડ' હોવુ જરૂરી છે તો પહેલા હોરોસ્કોપ પર નજર જરૂર નાખો. મરક્યૂરી અને જ્યૂપિટરને મજબૂત કરવાના કેટલાક ઉપાય કરવાથી પણ લાભ મળી શકે છે.

- ભારતી પંડિત
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સોમનાથ મંદિર દેશ માટે એક રોલ મોડેલ બની ગયું છે, જે 363 મહિલાઓને વાર્ષિક 9 કરોડની રોજગારી પૂરી પાડે છે.

સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેવા માટે ખાસ ટ્રેન દ્વારા પહોંચેલા શિવભક્તોનું વેરાવળ સ્ટેશન પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

Himachal Bus Accident- સિરમૌર જિલ્લાના હરિપુરધારમાં બસ અકસ્માત, નવ લોકોના ઘટનાસ્થળે જ મોત

Mamata Banerjee Protest Rally- કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલી શરૂ, EDના દરોડા સામે TMC રસ્તા પર ઉતરી

ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું - ઉત્તરાયણના 10 દિવસ આ નિયમ તોડશો તો થશો જેલભેગા

આગળનો લેખ
Show comments