શનિનો નામ સાંભળતા જ માણસના મગજમાં એક ડર થવ લાગે છે. જ્યારે પણ શનિનો રાશિ પરિવર્તન હોય છે લોકો આ જાણવા ઉત્સુક હોય છે કે તેના માટે આ રાશિ પરિવર્તન શું ફળ આપશે. શનિદેવ ન્યાયધિપતિ છે. એ કર્માનુસાર માણસને દંડ કે પારિતોષક આપે છે. આ મહીના 20 જૂન રાત્રે 9 વાગીને 8 મિનિટ પર શનિ તેમની વક્ર ગતિથી સંચાર કરતા વૃશ્ચિક રાશિમાં ફરીથી પ્રવેશ કરશે. શનિનો આ રાશિ પરિવર્તનના બધી 12 રાશિઓ પર શુભાશુભ અસર થશે. આવો જાણી કે શનિનો વૃશ્ચિક રાશિમાં સંચરણ રાશિઓ માટે કેવું હશે.