Biodata Maker

શનિવાર 4 એપ્રિલને ચન્દ્રગ્રહણ , જાણૉ શું થશે પરેશાની

Webdunia
બુધવાર, 1 એપ્રિલ 2015 (13:49 IST)
ગ્રહણના કારણે એપ્રિલમાં આવી શકે છે ભૂકંપ 
 
4 એપ્રિલ શનિવારના દિવસે ભારતમાં પૂર્ણ ચન્દ્ર ગ્રહણના દર્શન થશે. જ્યોતિષ મુજબ ચૈત્ર માસમાં પડતા આ ગ્રહણ કલાકારો , અભિનેતા , શિક્ષકો અને સોનાના વ્યાપારીઓને કષ્ટ આપશે. 
 
આ ગ્રહણના કારણે વગર મૌસમ વર્ષા પણ થશે જેથી ખેડૂતોને મુશકેલીઓનો સામનો કરવો પડશે. આ ચન્દ્ર ગ્રહણ કન્યા રાશિમાં થઈ રહ્યા છે જેથી દક્ષિણ ભારતના ક્ષેત્રોમાં આકસ્મિક વર્ષા અને સમુદ્રી તૂફાન આવી શકે છે. 
 
આ ગ્રહણથી જ્યાં ઉત્તર ભારતમાં ઘઉની ખેતી પર ખરાબ અસર થઈ શકે છે. ત્યાં જ દક્ષિણ ભારતમાં ધાનની ખેતીને નુકશાન પહુંચશે. એટલે ગ્રહણથી અનાજની કીમતો પર ખરાબ અસર પડશે અને આમ જનતાને મોંઘવારીનો સામનો કરવું પડશે. 
 
ગ્રહણથી મળશે આ બાબતે મોટી રાહત 
 
ગ્રહણની કુંડળીમાં ચન્દ્રમા કન્યા રાશિમાં અને હસ્ત નક્ષત્રમાં થઈને મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કેરલના આવતા પખવડામાં આકસ્મિક વર્ષા અને સમુદ્રી તૂફાન લાવી શકે છે. 
 
ચન્દ્રમા અને સૂર્ય બન્ને જળ તત્વના નવમાંશામાં થવાથી ઉત્તર ભારતમાં પણ ગ્રહણના 3 દિવસ પછી તાપમાનમાં ગિરાવટ આવશે અને ઘણા પ્રદેશોમાં ભારે વર્ષ પણ થશે. 
 
 
 
આ ચન્દ્ર ગ્રહણના પ્રભાવથી એપ્રિલના મહીનામાં તાપમાન સામાન્યથી ઓછા રહેવાથી ગર્મીના પ્રકોપ આ વર્ષ વધારે નહી રહેશે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

રાજસ્થાનના આ 15 ગામોમાં મહિલાઓને સ્માર્ટફોન વાપરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે પંચાયતના નિર્ણય પર હોબાળો મચી ગયો છે.

આસામમાં ફરી હિંસા ભડકી, 2 લોકોના મોત, જાણો શું છે સમગ્ર મામલો?

પાલિતાણામાં ગિરિરાજ પર્વત પર સિંહ દેખાયો

Libya Army Chief Death In Plane Crash- તુર્કીમાં ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ, લિબિયન સેના પ્રમુખનું વિમાન દુર્ઘટનામાં મોત

ISRO આજે બ્લુબર્ડ બ્લોક-2 મિશન લોન્ચ કરશે, જે સેલ્યુલર બ્રોડબેન્ડ માટે રચાયેલ છે.

Show comments