Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનની શાંતિ માટે કરો આ મંત્રનો જાપ

Webdunia
ગુરુવાર, 9 જુલાઈ 2015 (17:31 IST)
આજની આ તનાવભરેલા જીવનમાં કદાચ વેવા કોઈ માણસ હોય જેના મન પૂર્ણ રૂપથી શાંત હોય્ દરેક કોઈના મનમાં શાંતિ માટે પ્રયાસ કરે છે પણ કોઈ આ નથી જાણતા કે એ શાંતિ અમે ભગવાનના નામના જાપથી મળી શકે છે. આ મંત્રના સ્મરણ ધ્યાનપૂર્વ કરો તો શાંતો જરૂર મળશે. 
 
ય : સ્મરેત પુણ્ડરીકાક્ષં સ બાહ્મભ્યંતર : શુચિ : 
 
એટલે કે ભગવાન મારા મનને તમે શાંત કરો . મને દરેક જગ્યાએ તમારા જ સ્મરણ કરાવો. આ મંત્રને તમે સાંજના સમયે 5-7 ના વચ્ચે કરી શકો છો. મંત્રને કરતા સમયે તમે ઉત્ત્ર મુખ કરીને બેસો . સતત એક માસ સુધી આ મંત્રના જાપ કરો તો ભગવાન તમને જરૂર શાંતિ આપશે. 
 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments