rashifal-2026

ચન્દ્રગ્રહણ આ પાંચ રાશિઓ માટે શુભ નથી

Webdunia
બુધવાર, 1 એપ્રિલ 2015 (17:23 IST)
4 એપ્રિલના રોજ  હનુમાન જયંતી છે. આ દિવસે ભારતીય સમયાનુસર સાંજે 3.45 થી સાંજના 7.15 સુધી ચંદ્રગ્રહણ લાગશે, જે જુદા જુદા ક્ષેત્રોમાં જુદા-જુદા સમયે  જોવાશે. 

 
જ્યોતિષ જણાવે છે કે દિલ્હી એન સી આરમાં સાંજે 6.40 વાગ્યાથી 7.15 સુધી ચંદ્રગ્રહણ જોવાશે. 
 
ચંદ્રગ્રહણથી આઠ કલાક પહેલા સૂતક લાગી જશે.એના કારણે સવાર 9.40થી મંદિરોના કપાટ બંદ રહેશે . સાંજે 7.15 પછી મંદિરની સાફ સફાઈ પછી હનુમાન જયંતીની પૂજા થશે. 
 
જ્યોતિષ મુજબ  ગ્રહણના સમયે ભગવાનનું  ભજન કરવું શુભ હોય છે. આ સાથે જ સફેદ વસ્તુઓનું  દાન જેવુ કે  ઘી, દૂધ ચોખા વસ્ત્ર વગેરેનું  દાન કરવું જોઈએ. 
 
ગ્રહણના સમયે ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવધાની રાખવી જોઈએ. ચંદ્રગ્રહણના અસર ઘણી રાશિઓ માટે શુભ રહેશે. 
 
ચંદ્રગ્રહણ કન્યા રાશિ  માટે  શુભ રહેશે. આ સિવાય મેષ, વૃષભ, મિથુન, ધનુ અને કુંભ રાશિના જાતકો માટે હાનિકારક રહેશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Money On Dating: અહી ડેટ પર જવા માટે સરકાર આપે છે પૈસા, રેસ્ટોરેંટ સિનેમા જવુ Free, લગ્ન પાક્કા થાય તો મળે છે 25 લાખ

Gold Silver Rate: સોનાના ભાવ રેકોર્ડ તોડી રહ્યા છે, ચાંદી પણ તબાહી મચાવી રહી છે

Weather news- યુપી અને બિહાર સહિત 15 થી વધુ રાજ્યોમાં કોલ્ડ ડે એલર્ટ જારી, આ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની શક્યતા

Priyanka Gandhi for PM: પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ પીએમ બનવા પર મૌન તોડ્યું, કહ્યું આ મોટી વાત

મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પહેલી ફ્લાઇટ ઉડાન ભરશે, જેમાં પહેલા દિવસે 13 ફ્લાઇટ્સ ઉડાન ભરશે.

Show comments