Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉપાય- ઘરમાં રાખો લીમડાના લાકડીથી બનેલી ગણેશ પ્રતિમા

Webdunia
સોમવાર, 30 નવેમ્બર 2015 (14:52 IST)
ઘણા જ્યોતિષીય ઉપાયોમાં વનસ્પતિઓ જેમ કે છોડના મૂળ , ડાળીની લાકડી વગેરેના પ્રયોગ કરાય છે. જ્યોતિષ શાસ્ત્ર  મુજબ ઘરમાં લીમડાના ઝાડને લાકડીથી નિર્મિત શ્રીગણેશની મૂર્તિની સ્થાપના કરાય તો બધા પ્રકારની મુશ્કેલીઓ પોતે નષ્ટ થઈ જાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે. જાણો લીમડાની લાકડીથી બનેલી મૂર્તિના બીજા લાભ 
 
1. જો કોઈ ખાસ કાર્ય માટે કયાં જઈ રહ્યા છો તો લીમડાની લાકડીના બનેલા શ્રીગણેશની મૂર્તિનો પૂજન કરો. કાર્યમાં સફળતા જરૂર મળશે. 
 
2. જો તમારા કોઈ કામ ઘણા સમયથી રોકાયેલા છે તો પહેલા લીમડાની લાકડીના બનેલા  શ્રીગણેશની મૂર્તિના પૂજન કરો. કાર્યમાં સફળતા જરૂર મળશે આ ઉપાય રોજ કરો. આથી તમારા રોકાયેલા કામ જલ્દી થવાના યોગ બનશે. 
 
3. જો ઘરમાં કોઈ ઉપરી મુશ્કેલીઓના પડછાયા હોય તો આ ચમત્કારિક પ્રતિભાના પ્રભાવથી દૂર થશે.
 
4. આ પ્રતિમાના ઘરમાં રહેતા કોઈ પ્રકારના ટોના ટોટકાના અસર પણ તમારા ઘર પર નહી થશે અને પરિવારમાં સુખ શાંતિ બની રહે છે. 
 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments