Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉપાય- ઘરમાં રાખો લીમડાના લાકડીથી બનેલી ગણેશ પ્રતિમા

Webdunia
સોમવાર, 30 નવેમ્બર 2015 (14:52 IST)
ઘણા જ્યોતિષીય ઉપાયોમાં વનસ્પતિઓ જેમ કે છોડના મૂળ , ડાળીની લાકડી વગેરેના પ્રયોગ કરાય છે. જ્યોતિષ શાસ્ત્ર  મુજબ ઘરમાં લીમડાના ઝાડને લાકડીથી નિર્મિત શ્રીગણેશની મૂર્તિની સ્થાપના કરાય તો બધા પ્રકારની મુશ્કેલીઓ પોતે નષ્ટ થઈ જાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે. જાણો લીમડાની લાકડીથી બનેલી મૂર્તિના બીજા લાભ 
 
1. જો કોઈ ખાસ કાર્ય માટે કયાં જઈ રહ્યા છો તો લીમડાની લાકડીના બનેલા શ્રીગણેશની મૂર્તિનો પૂજન કરો. કાર્યમાં સફળતા જરૂર મળશે. 
 
2. જો તમારા કોઈ કામ ઘણા સમયથી રોકાયેલા છે તો પહેલા લીમડાની લાકડીના બનેલા  શ્રીગણેશની મૂર્તિના પૂજન કરો. કાર્યમાં સફળતા જરૂર મળશે આ ઉપાય રોજ કરો. આથી તમારા રોકાયેલા કામ જલ્દી થવાના યોગ બનશે. 
 
3. જો ઘરમાં કોઈ ઉપરી મુશ્કેલીઓના પડછાયા હોય તો આ ચમત્કારિક પ્રતિભાના પ્રભાવથી દૂર થશે.
 
4. આ પ્રતિમાના ઘરમાં રહેતા કોઈ પ્રકારના ટોના ટોટકાના અસર પણ તમારા ઘર પર નહી થશે અને પરિવારમાં સુખ શાંતિ બની રહે છે. 
 

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

2 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

1 માર્ચનું રાશિફળ - માર્ચ મહિનાનો પહેલો દિવસ આ 4 રાશીઓ માટે રહેશે ખાસ

Monthly Horoscope March 2025: માર્ચ મહિનામાં આ રાશિઓના નક્ષત્રો તેમના શિખર પર રહેશે, સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો, જાણો સંપૂર્ણ માસિક રાશિફળ

28 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન થવાની આશા

27 ફેબ્રુઆરી જાણો રાશિફળમાંં આજે આત્મવિશ્વાસ ઘટશે. ગુસ્સાથી બચો

Show comments