Webdunia - Bharat's app for daily news and videos

Install App

Astrology tips: આ નાના કામથી દિવસ બનશે સારું

Webdunia
ગુરુવાર, 25 જૂન 2015 (16:44 IST)
જો તમને આવું લાગી રહ્યું છે કે તમારી કિસ્મત ખરાબ ચાલી રહી છે અને બધા કામ બગડી રહ્યા છે તો આ નાના મફતના ઉપાય તમારા કામ આવી શકે છે એમાં તમને કોઈ પૂજા પાઠ કે કોઈ ખાસ કાર્ય નહી કરવું પડે . 
 
આવી રીતે થશે દિવસ સારું અને બનશે બધા કામ 
 
તમે સવારે દરરોજ સ્નાન પછી એક સુંદર સાફ વાસણમાં તાજા પાણી ભરો અને એમાં થોડા સફેદ ફૂલ અને ચમેલી , મોગરા વગેરે નાખી ઘરના મુખ્ય  બારણા પર મૂકી દો. આ રીતે રાખો કે જ્યારે પણ તમે ઘરથી બહાર નિકળો તો તમારી નજર એના પર જરૂર જાય. આવું કરવાથી થોડા જ દિવસોમાં બધા બગડેલા કામ પોતે બનવા લાગશે અને તમારી સૂતેલી કિસ્મત પણ જાગી જશે. 
 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

Show comments