Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ- ક્યાં ક્ષેત્રમાં સફળ થશો જણાવશે આ ગ્રહ

જ્યોતિષ- ક્યાં ક્ષેત્રમાં સફળ થશો જણાવશે આ ગ્રહ

Webdunia
શનિવાર, 19 જુલાઈ 2014 (15:14 IST)
દરેક વ્યક્તિ તેના નસીબ સાથે જન્મયો છે. બાર ઘરો અને તેમા ફેલાયેલા નવ ગ્રહોની  સ્થિતિના ચિત્ર વ્યક્તિના ભાવિ નસીબ તરફ ઈશારો કરે છે,શૈક્ષણિક પ્રાપ્તિ માટે બુધ અને ગુરુનું  મહત્વનું સ્થાન છે. આમ તો દરેક ગ્રહ તેની પ્રકૃતિ અને તાકાત અનુસાર ફળ આપે  છે. 
 
વ્યક્તિની કુંડળીના ચોથા,પાંચમા ભાગ એનો સ્વામી બલી હો , ગુરુ બુધની મજબૂત સ્થિતિ  હોય તો સમજી લો કે બાળક હોશિયાર હશે.આમ તો ઘણા યોગ છે.  પરંતુ કેટલીક  ખાસ અને પ્રથમ દૃષ્ટિ પર સ્પષ્ટ થતી સ્થિતિઓ જરૂર ધ્યાન રાખવી જોઈએ. 
 
જેમ પાપ ગ્રહની અસર હોય તો તે ટેકનિકલ શિક્ષણ તરફ વલણ કરશે, ચંદ્ર અને શુક્રથી પ્રભાવિત હોય તો કલા ક્ષેત્રમાં જ્યારે ગુરૂ-બેંક,વકાલત શિક્ષામાં સફળતા અપાવે  છે. 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments