Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ 2014 - નાના ઉપાયો કરીને મેળવો મોટો લાભ

Webdunia
બુધવાર, 25 જૂન 2014 (12:33 IST)
- જો તમારી આર્થિક પરિસ્થિતિ સારી હોય તો દરેક સભ્યના નામે જુદા જુદા પેકેટ ગરીબો કે ભિખારીઓને દાન કરો. 
 
- તમારા પહેરેલા કપડાં કોઈ ગરીબને દાન કરો અને પ્રાર્થના કરો કે આને જે પણ પહેરે તેની દુઆ અમને મળે અને અમારી શનિ પીડા શાંત થઈ જાય. 
 
-શનિવારે કાળા કૂતરાને તેલ લગાવેલી રોટલી ખવડાવો. 
 
- કાચબા અને માછલીઓને ભોજન/અનાજ વગેરે ખાદ્ય પદાર્થ ખવડાવવાથી રાહુ કેતુ શાંત થઈને શુભ ફળ આપે છે. 
 
- ભોજનમાં અડદની દાળ, ગોળ, તલના પકવાન, ગળી પુરીઓ વગેરે બનાવીને શનિદેવને ભોગ લગાવો અને ગાય કૂતરાને ખવડાવો.  ખુદ પ્રસાદના રૂપમાં પરિવાર સહિત આરોગો અને પ્રસાદમાં રૂપમાં વહેંચો.  
 
 
- સાત શનિવાર સુધી શનિના દિવસે કે શનિના નક્ષત્રથી શરૂઆત કરીને કાળી ભેંસને કાળા ચણા ખવડાવો. 
 
- દીવાળીના 5 દિવસ સુધી દેવી લક્ષ્મી સામે નવ બત્તીઓવાળા દિવાને શુદ્ધ ઘીમાં પ્રગટાવો. તરત જ કંઈક ને કંઈક લાભ થશે. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments