Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ 2014 - જો યુવતીના લગ્નમાં અવરોધ આવતો હોય તો આટલુ કરો

Webdunia
શનિવાર, 15 નવેમ્બર 2014 (02:59 IST)
લગ્ન માટે અવરોધ
 
દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના બાળકોના યોગ્ય ઉંમરે લગ્ન થઇ જાય. આ ચિંતા ખાસ કરીને છોકરીઓના  મા- બાપને  વધારે રહે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ચિંતાને દુર કરવાના ઉપાયો આ પ્રમાણે છે. 
 
અરીસામાં નહી આમા જુઓ ચહેરો 
 
જો કન્યાના લગ્નની વાત થતા બગડી જાય તો એનુ કારણ છે, કુંડળીમાં શનિની પ્રતિકુળ અસર.
 
આ સમસ્યા દૂર કરવા માટે ૭ શનિવાર લોખંડના વાસણમાં સરસિયાનુ તેલ ભરી તેમા પોતાનો ચહેરો જુઓ અને તેનુ દાન કરી દો. આવુ કરવાથી દોષ દુર થાય છે અને લગ્નના યોગ બને છે.
 
તે સમય વાળ ખુલ્લા રાખવા
 
છોકરીના લગ્નની વાત કરવા જે વ્યક્તિ  જાય અને જ્યાં સુધી તેઓ પાછા ન આવે ત્યાં સુધી છોકરીને પોતાના વાળ ખુલ્લા રાખવા જોઈએ.
 
તે સમયે દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવી. આવુ કરવાથી લગ્નની વાત બની જવાની શક્યતા વધી જાય છે.
 
 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments