rashifal-2026

જ્યોતિષ 2014 - જો યુવતીના લગ્નમાં અવરોધ આવતો હોય તો આટલુ કરો

Webdunia
શનિવાર, 15 નવેમ્બર 2014 (02:59 IST)
લગ્ન માટે અવરોધ
 
દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના બાળકોના યોગ્ય ઉંમરે લગ્ન થઇ જાય. આ ચિંતા ખાસ કરીને છોકરીઓના  મા- બાપને  વધારે રહે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ચિંતાને દુર કરવાના ઉપાયો આ પ્રમાણે છે. 
 
અરીસામાં નહી આમા જુઓ ચહેરો 
 
જો કન્યાના લગ્નની વાત થતા બગડી જાય તો એનુ કારણ છે, કુંડળીમાં શનિની પ્રતિકુળ અસર.
 
આ સમસ્યા દૂર કરવા માટે ૭ શનિવાર લોખંડના વાસણમાં સરસિયાનુ તેલ ભરી તેમા પોતાનો ચહેરો જુઓ અને તેનુ દાન કરી દો. આવુ કરવાથી દોષ દુર થાય છે અને લગ્નના યોગ બને છે.
 
તે સમય વાળ ખુલ્લા રાખવા
 
છોકરીના લગ્નની વાત કરવા જે વ્યક્તિ  જાય અને જ્યાં સુધી તેઓ પાછા ન આવે ત્યાં સુધી છોકરીને પોતાના વાળ ખુલ્લા રાખવા જોઈએ.
 
તે સમયે દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવી. આવુ કરવાથી લગ્નની વાત બની જવાની શક્યતા વધી જાય છે.
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

જમ્મુ અને કાશ્મીરમાં ભારે ઠંડીએ હાહાકાર મચાવ્યો છે, ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું

ફોન વાગે છે, પણ તમને સામેથી કોઈ અવાજ સંભળાતો નથી? આ રીતે સ્કેમર્સ પીડિતોને નિશાન બનાવે છે.

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોય તો ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, વાહન B6 જપ્ત કરવામાં આવશે - દિલ્હી સરકારની મોટી જાહેરાત

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

Show comments